Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની રવાનગી CBIની કસ્ટડીમાં.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai.

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપોના સંબંધમાં બુધવારે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ને કસ્ટડી સોંપવામાં આવી હતી. 

Join Our WhatsApp Channel

મધ્ય મુંબઈની આર્થર રોડ જેલમાંથી દેશમુખને CBI ટીમ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. દેશમુખે અગાઉ બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો અને તેમની સામેના ભ્રષ્ટાચારના આરોપોની તપાસના સંબંધમાં સીબીઆઈને તેમને કસ્ટડીમાં લેવાની મંજૂરી આપતા વિશેષ અદાલતના આદેશને પડકાર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : કરિયાણાની દુકાનો અને મોલમાં વાઇન વેચવા અગાઉ મહારાષ્ટ્ર સરકારે લીધો આ નિર્ણય. જાણો વિગતે

અનિલ દેશમુખે સોમવારે એડવોકેટ અનિકેત નિકમ મારફત દાખલ કરેલી અરજીમાં સીબીઆઈ દ્વારા તેમની કસ્ટડીની માંગણી કરતી અરજીને પણ પડકારી હતી.

TCS Nashik Case| નાસિક TCS કેસ ‘દબંગ મેમ’ નિદા ખાનનું લોકેશન મળ્યું, પ્રેગ્નેન્સીનું કારણ ધરી કોર્ટમાં આગોતરા જામીન માટે કરી અરજી
Maharashtra Weather Update। મહારાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ આગામી 4 દિવસ ભારે, વહીવટીતંત્ર દ્વારા ‘હીટવેવ’ની ચેતવણી; જાણો તમારા શહેરની સ્થિતિ
Marriage Fraud Racket: લગ્નના નામે છેતરપિંડી બાપદીકરીની જોડીનો પોલીસે કર્યો પર્દાફાશ, 5 પરિવારોને લગાવ્યો લાખોનો ચૂનો
TCS Nashik Case:નિદા ખાન ઉર્ફે ‘દબંગ મેમ’ની ક્રૂરતાનો અંત TCS માં ધર્માંતરણ અને બુરખો પહેરવાની ફરજ પાડતા હોવાનો ભાંડો ફૂટ્યો
Exit mobile version