Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની રવાનગી CBIની કસ્ટડીમાં.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai.

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપોના સંબંધમાં બુધવારે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ને કસ્ટડી સોંપવામાં આવી હતી. 

Join Our WhatsApp Channel

મધ્ય મુંબઈની આર્થર રોડ જેલમાંથી દેશમુખને CBI ટીમ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. દેશમુખે અગાઉ બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો અને તેમની સામેના ભ્રષ્ટાચારના આરોપોની તપાસના સંબંધમાં સીબીઆઈને તેમને કસ્ટડીમાં લેવાની મંજૂરી આપતા વિશેષ અદાલતના આદેશને પડકાર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : કરિયાણાની દુકાનો અને મોલમાં વાઇન વેચવા અગાઉ મહારાષ્ટ્ર સરકારે લીધો આ નિર્ણય. જાણો વિગતે

અનિલ દેશમુખે સોમવારે એડવોકેટ અનિકેત નિકમ મારફત દાખલ કરેલી અરજીમાં સીબીઆઈ દ્વારા તેમની કસ્ટડીની માંગણી કરતી અરજીને પણ પડકારી હતી.

Igatpuri Incident ઈગતપુરીના ભાવલી ધોધ પર પ્રવાસી પરિવાર પર જીવલેણ હુમલો અને મહિલાની છેડતી; ૭ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ
Ketan Agrawal Murder Case “જે પુત્રના લગ્નના સપના જોયા, તેના જ અંતિમ સંસ્કાર કર્યા…” કેતન અગ્રવાલ હત્યાકાંડમાં માતાનો આક્રંદ!
Ambalal Patel Weather Forecast Stop ‘જાથા’ સામે ઝૂક્યા કે આત્મસન્માનને ઠેસ?! હવે આગાહીઓ નહીં કરે અંબાલાલ.. આગાહીકારે કેમ લીધો આકરો નિર્ણય!
Youngest Guinness World Record Robotics આંગળીથી અડધા સાઈઝનો રોબોટિક આર્મ બનાવ્યો, નાગપુરના 17 વર્ષના છોકરાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ!
Exit mobile version