Site icon News Continuous Bureau | Mumbai

તો શું શરદ પવારને લાગે છે કે દેશભરમાં ખેડૂતો રમખાણ કરશે? આપ્યું ચોંકાવનારું નિવેદન….

એનસીપીના પ્રમુખ શરદ પવારે ગુરુવારે કહ્યું હતું કે જો ખેડૂતો શાંતિપૂર્ણ રીતે વિરોધનો માર્ગ છોડી દેશે તો દેશમાં મોટુ સંકટ સર્જાશે અને ભાજપ સરકાર તેના માટે જવાબદાર રહેશે.

હવે તેમણે મલ્ટી લેવલ બેરિકેડ અને કાંટાળો તાર નાખવા અને રસ્તાઓ પર નખ નાખવા બદલ સરકારની ટીકા કરી હતી અને દાવો કર્યો હતો કે બ્રિટિશ શાસન દરમિયાન પણ આવું બન્યું ન હતું.

Join Our WhatsApp Channel

 

Sahar Yunus Shaikh। OBC સર્ટિફિકેટ મામલે મુંબ્રાના કોર્પોરેટર સહર યુનુસ શેખની સ્પષ્ટતા, વિવાદ વચ્ચે જાણો શું છે સત્ય.
Maharashtra Weather। શું મુંબઈમાં પણ પડશે વરસાદ? ગરમીથી ત્રસ્ત મહારાષ્ટ્રવાસીઓ માટે આવી મોટા રાહતના સમાચાર, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Modern Bhakti:આધ્યાત્મિકતા અને આધુનિક સંગીતનું અદભૂત મિશ્રણ
Hawala Racket। દિલ્હીસુરત હવાલા નેટવર્ક આમ આદમી પાર્ટીના નામે ૧.૨ કરોડની રોકડ પકડાતા ખળભળાટ, જાણો શું છે મામલો?
Exit mobile version