Site icon News Continuous Bureau | Mumbai

રેમડેસિવીર કંઇ અમારા ઘરે બને છે? ગુસ્સે થયેલા મહારાષ્ટ્રના પ્રધાને વિચિત્ર જવાબ આપ્યો….

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 10 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

શનિવાર

મહારાષ્ટ્રના અન્ન પુરવઠા મંત્રી છગન ભુજબળ એ વધુ એક વખત વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેઓ કેન્દ્ર સરકાર ઉપર ટીકા કરી રહ્યા હતા. તે સમયે તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારે રેમડેસિવીર ઇન્જેક્શન સમયસર મોકલવું જોઈએ. આ તમામ વ્યવસ્થા અત્યારે કેન્દ્ર સરકારને આધીન છે. આ પરિસ્થિતિમાં જો કોઈ પ્રકારનું રાજકારણ થશે તો યોગ્ય નહીં હોય. જોકે આ વાત કરતા ની સાથે જ્યારે પત્રકારોએ તેમને પ્રશ્નો પૂછ્યા ત્યારે તેમણે જવાબ આપ્યો કે રેમડેસિવીર કંઈ અમે બનાવતા નથી.

મહારાષ્ટ્રના ધારાસભ્યનું કોરોના ને કારણે નિધન. કોંગ્રેસને લાગ્યો ઝટકો.
 

 

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version