Site icon

લો બોલો! આ રાજ્યમાં હવે સિનિયર ઑફિસરોના વારસદારોને પણ સરકારી નોકરી મળશે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 4 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

બુધવાર

મહારાષ્ટ્રમાં હવે A અને B કૅટેગરીમાં આવતા સરકારી અધિકારીઓના વારસદારોને પણ હવે સરકારી નોકરી મળશે. હાલ ફક્ત C અને D ક્લાસના અધિકારી અને કર્મચારીઓ માટે જ અનુકંપા નોકરી ધોરણ અમલમાં છે, જે અંતર્ગત તેમના વારસોને તેમના મૃત્યુ બાદ સરકારી નોકરી મળે છે.

મહારાષ્ટ્રના રાજ્યપાલ સામે ફરી એક પ્રધાનમંડળ થયું નારાજ, જાણો કેમ?

મંગળવારે થયેલી કૅબિનેટ બેઠકમાં આ મુદ્દે સરકારે ચર્ચા કરી હતી. બહુ જલદી એના પર નિર્ણય લેવામાં આવવાનો છે. સરકારી નોકરીમાં રહેલા અધિકારીઓ મૃત્યુ પામે અથવા ગંભીર બીમારી અને ઍક્સિડન્ટને કારણે સરકારી નોકરી કરવામાં અસમર્થ જાહેર થવાથી તેમને નોકરીમાંથી રિટાયર્મેન્ટ લેવું પડે છે. આવા સંજોગોમાં  તેમના પરિવારને આર્થિક મદદ મળે એ ઉદેશ્યથી 1976ની સાલથી અનુકંપા ધોરણે કર્મચારીના વારસને નોકરી આપવામાં આવે છે.

Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Rahul Gandhi Mumbai Visit: મુંબઈના પ્રવેશદ્વાર પર રાહુલ ગાંધીનો ભારે વિરોધ: ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દેખાવકારોએ બતાવ્યા કાળા વાવટા.
Ahmedabad Railway Division: મિશન ઝીરો સ્ક્રેપ હેઠળ અમદાવાદ મંડળે સ્ક્રેપ વેચાણમાં 60 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો
Exit mobile version