Site icon News Continuous Bureau | Mumbai

લો બોલો! આ રાજ્યમાં હવે સિનિયર ઑફિસરોના વારસદારોને પણ સરકારી નોકરી મળશે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 4 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

મહારાષ્ટ્રમાં હવે A અને B કૅટેગરીમાં આવતા સરકારી અધિકારીઓના વારસદારોને પણ હવે સરકારી નોકરી મળશે. હાલ ફક્ત C અને D ક્લાસના અધિકારી અને કર્મચારીઓ માટે જ અનુકંપા નોકરી ધોરણ અમલમાં છે, જે અંતર્ગત તેમના વારસોને તેમના મૃત્યુ બાદ સરકારી નોકરી મળે છે.

મહારાષ્ટ્રના રાજ્યપાલ સામે ફરી એક પ્રધાનમંડળ થયું નારાજ, જાણો કેમ?

મંગળવારે થયેલી કૅબિનેટ બેઠકમાં આ મુદ્દે સરકારે ચર્ચા કરી હતી. બહુ જલદી એના પર નિર્ણય લેવામાં આવવાનો છે. સરકારી નોકરીમાં રહેલા અધિકારીઓ મૃત્યુ પામે અથવા ગંભીર બીમારી અને ઍક્સિડન્ટને કારણે સરકારી નોકરી કરવામાં અસમર્થ જાહેર થવાથી તેમને નોકરીમાંથી રિટાયર્મેન્ટ લેવું પડે છે. આવા સંજોગોમાં  તેમના પરિવારને આર્થિક મદદ મળે એ ઉદેશ્યથી 1976ની સાલથી અનુકંપા ધોરણે કર્મચારીના વારસને નોકરી આપવામાં આવે છે.

Pune Illicit Liquor Case 2026। મહારાષ્ટ્રમાં લઠ્ઠાકાંડથી હાહાકાર! પુણેમાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં ૧૮ ના મોત, વધુ નફાની લાલચમાં ભેળવાયું હતું મેથેનોલ
Maharashtra FDA Mega Raid। મહારાષ્ટ્રમાં અન્ન અને ઔષધ પ્રશાસનની મોટી કાર્યવાહી, ૩૩ ની ધરપકડ
Pugewadi Pune 8 Deaths। પુગેવાડીમાં રહસ્યમય મોતોનો સિલસિલો, મોતનું અસલી કારણ જાણવા તપાસ તેજ
Maharashtra Weather Alert। હવામાન વિભાગની મોટી ચેતવણી! મહારાષ્ટ્રના આ ૬ જિલ્લાઓમાં કડાકાભડાકા સાથે તૂટી પડશે વરસાદ, જાહેર થયું એલર્ટ
Exit mobile version