Site icon

દેવેન્દ્ર ફડણવીસ નાગપુર ભેગા થયા અને મુખ્યમંત્રી એકનાથ શિંદે શરદ પવારને મળવા સિલ્વર ઓક પર પહોંચી ગયા- ચર્ચાનું બજાર ગરમ

News Continuous Bureau | Mumbai 

મંગળવારે રાત્રે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે(CM Eknath Shinde) રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ (NCP chief)શરદ પવાર(Sharad Pawar) ને મળવા માટે તેમના નિવાસસ્થાન સિલ્વર ઓક પર પહોંચી ગયા હતા. આ મુલાકાતની અગાઉથી કોઈને જાણકારી નહોતી. એટલું જ નહીં મુલાકાત દરમિયાન એકનાથ શિંદે પોતે એકલા ગયા હતા અને તેમણે બંધબારણે શરદ પવાર સાથે બેઠક કરી છે. આથી ચર્ચાનું બજાર ગરમ થઇ ગયું છે. જોકે મીડિયાને એવી માહિતી આપવામાં આવી છે કે આ માત્ર એક અનૌપચારિક ચર્ચા હતી. પરંતુ બંધબારણે શું રંધાયું છે તેની ગંધ હજી સુધી કોઈને આવી નથી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : નવી સરકાર આવતાં વેંત જૂની સરકારના નિર્ણયો પર પસ્તાળ પડી- અજિત પવાર નો આ નિર્ણય રદ કરવામાં આવ્યો

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version