Site icon News Continuous Bureau | Mumbai

વિધાનસભામાં મુખ્યમંત્રી કેજરીવાલની મોટી જાહેરાત, રામ મંદિર બન્યા બાદ દિલ્હીના વડિલોને   અયોધ્યા દર્શન કરવા લઈ જઈશ

દિલ્હી વિધાનસભામાં LGના અભિભાષણ પર ચર્ચા દરમિયાન મુખ્યમંત્રી કેજરીવાલે પોતાને હનુમાનના ભક્ત ગણાવતા જાહેરાત કરી છે કે, જ્યારે આ મંદિર બની જશે ત્યારે તેઓ દિલ્હીના તમામ વડિલો(વૃદ્ધો)ને ફ્રીમાં અયોધ્યામાં રામમંદિરના દર્શન કરાવવા લઈ જશે.

આ દરમિયાન કેજરીવાલે કહ્યું કે,અમે જનતાની સેવા માટે રામરાજ્યની સંકલ્પનાથી પ્રેરિત થઈને 10 સિદ્ધાંતોનું પાલન કરતા આવ્યા છીએ.

Join Our WhatsApp Channel

અમે જે સિદ્ધાંતોનું પાલન કરી રહ્યાં છીએ તેમાં ભોજન, આરોગ્ય, મહિલા સુરક્ષા, વૃદ્ધોને સમ્માન આપવું વગેરે સામેલ છે.

Dhule ACB Trap। ધુળેમાં ACBનો સપાટો કૂવાના પૈસા પાસ કરાવવા ₹૭,૦૦૦ની લાંચ લેતા તાંત્રિક સહાયક ઝડપાયા
NEET Paper Leak Case। નાસિકથી શુભમની ધરપકડ! પેપર વેચીને લાખોની કમાણી કરનાર એજન્ટ CBIની પકડમાં; જાણો આખું નેટવર્ક કેવી રીતે ચાલતું હતું?
Nashik TCS Case। નિદા ખાનને આશ્રય આપવો MIM નગરસેવકને ભારે પડ્યો! મતીન પટેલના ઘર પર ચાલ્યું પ્રશાસનનું બુલડોઝર
Maharashtra Heatwave Alert। આકરી ગરમી અને હીટવેવની આગાહી, બપોરે ૧૨ થી ૪ લૂ લાગવાનું જોખમ! હવામાન વિભાગે જાહેર કરી કડક માર્ગદર્શિકા
Exit mobile version