Site icon

મહારાષ્ટ્રના મંત્રી નું બયાન, આજે મુખ્યમંત્રી લોકડાઉનનો નિર્ણય લઇ લેશે.

મહારાષ્ટ્રના મત્સ્ય પાલન મંત્રી અને મુંબઇ શહેરના પાલક મંત્રી અસલમ શેખ એ દાવો કર્યો છે કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આજે લોકડાઉનનો નિર્ણય લઇ લેશે.

પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં સતત વધી રહેલા કોરોના ના આંકડાને જોતા આ નિર્ણય લેવો હવે અનિવાર્ય છે.

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે લોકડાઉનની જાહેરાતને લાગુ કરતા બે દિવસ પહેલાં કરવામાં આવશે.

મહારાષ્ટ્રમાં લોકડાઉન માથે નહીં મારવામાં આવે, લોકોને બે દિવસમાં સમય અપાશે.
 

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version