Site icon News Continuous Bureau | Mumbai

શહેરીજનોને હાશકારો- આ માનવભક્ષી વાઘ આખરે ઝડપાયો- 13 લોકોને ઉતાર્યા હતા મોતને ઘાટ

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ(Maharashtra forest department)ની ટીમે ગુરુવારે આખરે  એક મહિના બાદ માનવભક્ષી વાઘ સીટી-1 પકડી લીધો છે.  

Join Our WhatsApp Community

વાઘને વન વિભાગની ટીમ દ્વારા વડસા ફોરેસ્ટ રેન્જ(Vadsa Forest Range)માં બેભાનનું ઇન્જેક્શન આપીને પકડવામાં આવ્યો છે

આ પછી વાઘને પુનર્વસન માટે નાગપુર(Nagpur)ના ગોરેવાડા રેસ્ક્યુ સેન્ટર મોકલવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે આ માનવભક્ષી વાઘે  વિદર્ભ વિસ્તારમાં 13 લોકોને શિકાર બનાવીને મારી નાખ્યા હતા. 

આ પછી નાગપુરના મુખ્ય મુખ્ય વન સંરક્ષકે 4 ઓક્ટોબરના રોજ એક બેઠકમાં વાઘ સીટી-1ને પકડવાના આદેશ આપ્યા હતા

આદેશ બાદ તાડોબા ટાઈગર રેસ્ક્યુ ટીમ, ચંદ્રપુરની રેપિડ રિસ્પોન્સ ટીમ, નવાગાંવ-નાગજીરા અને અન્ય એકમોએ વાઘને પકડવા માટે યુદ્ધના ધોરણે કામ કર્યું હતું. 

આ સમાચાર પણ વાંચો : મુંબઈ શહેરમાં ફરી મેઘરાજાએ બોલાવી ધડબડાટી- આ વિસ્તારોમાં ભારે વરસાદ

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version