Site icon News Continuous Bureau | Mumbai

સંજય ઉવાચ: કોંગ્રેસ નું પતન લોકતંત્ર માટે સારું નથી.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

25 ફેબ્રુઆરી 2021

એક સમયે શિવસેના સુપ્રીમો બાલાસાહેબ ઠાકરે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને સાર્વજનિક રીતે આલોચના કરતા હતા. તેમજ તેમની મિમિક્રી કરતા હતા. શિવસૈનિકો ને પણ આ ઘણું પસંદ હતું.પરંતુ હવે ઉદ્ધવ ઠાકરેની શિવસેના બની જતા દરેક વાત ઉંધી થઇ ગઈ છે.

ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી ચૂંટણી હારી જતા શિવસેનાના નેતા સંજય રાઉતે સ્ટેટમેન્ટ આપ્યું છે કે કોંગ્રેસ પાર્ટી ની હાર એ લોકતંત્ર માટે યોગ્ય નથી. 

ઉલ્લેખનીય છે કે હાલ શિવસેના મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પાર્ટી સાથે  ગઠબંધનની સરકાર ચલાવી રહી છે. આ પરિસ્થિતિમાં ગઠબંધન ધર્મ હેઠળ શિવસેનાને એવા સ્ટેટમેન્ટ આપવા પડી રહ્યા છે જે તેમના ભૂતકાળ સાથે સુસંગત નથી.

Maharashtra Heatwave। મહારાષ્ટ્રમાં હીટવેવનું જોખમ તાપમાન ૪૭ ડિગ્રીને વટાવ્યું, તંત્ર એલર્ટ પર; જાણો શું છે લેટેસ્ટ સ્થિતિ
Nitesh Rane। મંત્રી નિતેશ રાણેની મુશ્કેલી વધી ૫ વર્ષ જૂના કેસમાં કોર્ટનો મોટો નિર્ણય
Pune PMPML Bus। પુણેમાં ફિલ્મી સ્ટાઈલમાં બસ ચોરી નશામાં ધૂત યુવાને PMPML બસ હંકારી મૂકી, મોટી દુર્ઘટના ટળી
Heatwave। મહારાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ અકોલા દેશનું સૌથી ગરમ શહેર, ‘હિલ સ્ટેશનો’ પણ ગરમ; મહાબળેશ્વરમાથેરાનમાં પારો ૩૩ને પાર
Exit mobile version