Site icon

મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને નંબર વન બનાવવાની તૈયારી ચાલુ, મહારાષ્ટ્ર કોંગ્રેસના કોષાધ્યક્ષ ડૉ. અમરજીત સિંહ મનહાસેએ આ નેતાઓ સાથે કરી મુલાકાત; જાણો વિગતે  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 18 નવેમ્બર  2021 

Join Our WhatsApp Community

ગુરુવાર.  

કોંગ્રેસ મહારાષ્ટ્રમાં યોજાનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં પાર્ટીને નંબર વન બનાવવા માટે અથાક મહેનત કરી રહી છે.

આ જ ક્રમમાં મહારાષ્ટ્ર કોંગ્રેસના કોષાધ્યક્ષ ડૉ. અમરજીત સિંહ મનહાસેએ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી કે.સી. વેણુગોપાલ સાથે મુલાકાત કરી છે.

આ દરમિયાન તેમણે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય ખજાનચી પવન બંસલ અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ તારિક અનવરની પણ મુલાકાત લીધી હતી. 

આ મુલાકાતમાં અમરજીત સિંહ મનહાસેએ તમામ મહાનુભાવો સાથે વર્તમાન રાજકીય પરિસ્થિતિ અને રાજ્યની આગામી નગરપાલિકાની ચૂંટણીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. 

 આ મુલાકાત દરમિયાન વારકરી સાહિત્ય પરિષદના પ્રમુખ વિઠ્ઠલ પાટીલ, મુંબઈ કોંગ્રેસના વરિષ્ઠ ઉપાધ્યક્ષ શિવાજી સિંહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version