Site icon News Continuous Bureau | Mumbai

ગાંધી પરિવારની બહારની વ્યક્તિ બની શકે છે કોંગ્રેસ અધ્યક્ષ, પાર્ટીના પ્રમુખ પદે આ નેતાની પસંદગી થાય તેવી અટકળો તેજ ; જાણો વિગતે  

આગામી વર્ષે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પક્ષમાં મોટા ફેરફારના સંકેતો મળી રહ્યા છે. 

કોંગ્રેસ સૂત્રો મુજબ મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કમલનાથની કાર્યકારી અધ્યક્ષપદે તાજપોશી થઈ શકે છે. 

Join Our WhatsApp Community

જો કમલનાથની પ્રમુખ પદે પસંદગી થશે તો બે દાયકાથી વધુ સમય પછી પહેલીવાર કોઈ ગાંધી પરિવારથી બહારનો વ્યક્તિ આ પદ સંભાળશે. 

એટલું જ નહીં આગામી કેટલાક મહિનામાં કોંગ્રેસ પક્ષ નવા અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરી દેશે. 

કોંગ્રેસમાં નવી ફેરબદલમાં ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાઈ શકે છે અને તેમને કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવે તેવી સંભાવના છે.

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version