Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર્ના મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન અને સીએમઓમાં કોરોનાની એન્ટ્રી, મનપા થયું દોડતું; જાણો વિગતે  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 16 નવેમ્બર  2021 

Join Our WhatsApp Channel

મંગળવાર. 

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલો તેમજ મુખ્યમંત્રી કચેરીમાં કોરોનાએ ફરી એન્ટ્રી કરી છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ મુખ્યમંત્રીના વિશેષ કાર્યકારી અધિકારી ઓ.એસ.ડી. કોરોના ટેસ્ટ પોઝિટિવ નોંધાયા છે. 

હાલ તેમને સારવાર માટે મુંબઇ સેન્ટ્રલની વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. 

વિશેષ કાર્યકારી અધિકારી કોરોના પોઝિટિવ જનતા બીએમસી વધુ સતર્ક બન્યું છે અને સેનિટાઇઝેશન શરૂ કર્યું છે.

સાવચેતીના પગલા તરીકે મુખ્યમંત્રી કચેરી અને વર્ષા બંગલા પરના તમામ કર્મચારીઓ અને અધિકારીઓને તાત્કાલીક ટેસ્ટ કરવાની સુચના અપાઇ છે.

ઉલ્લેખનીય છે કે સ્પાડિલામસિસના દુખાવાથી પરેશાન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ગિરગામ સ્થિત એચ.એન. રિલાયન્સ હોસ્પિટલમાં શસ્ત્રક્રિયા કરવામાં આવી છે. હજી તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Bihar Politicsબિહારના રાજકારણમાં મોટો ભૂકંપ લાલુરાબડી બાદ હવે તેજસ્વી યાદવે પણ સરકારી સુરક્ષા પરત કરી, આરજેડી આરપારના મૂડમાં
NEET Re Exam 2026| મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય! રીએક્ઝામ આપતા વિદ્યાર્થીઓ માટે CM ફડણવીસે કરી આ ખાસ વ્યવસ્થા
Maharashtra Salon Hike।સામાન્ય જનતાને વધુ એક ઝટકો! હવે વાળ કપાવવા અને દાઢી કરાવવી પણ થશે મોંઘી; જાણી લો ક્યારથી ખિસ્સા પર વધશે બોજ
Morbi Highway Accident। ગુજારાતના મોરબીમાં ભયાનક અકસ્માત પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે કારને કચડી, એક જ ગામના ૫ આશાસ્પદ યુવકોના કમકમાટીભર્યા મોત
Exit mobile version