Site icon

તારીખ પે તારીખ-હવે શિવસેના નેતા સંજય રાઉત આ તારીખ સુધી રહેશે જેલમાં 

News Continuous Bureau | Mumbai

શિવસેના સાંસદ(Shiv Sena MP) સંજય રાઉતને(Sanjay Raut) આજે પણ પીએમએલએ કોર્ટથી (PMLA Court) રાહત નથી મળી.

Join Our WhatsApp Community

કોર્ટે તેમની ન્યાયિક કસ્ટડી(Judicial Custody) 5 સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે. 

સંજય રાઉતને હાલમાં આર્થર રોડ જેલમાં(Arthur Road Jail) રાખવામાં આવ્યા છે.

પાત્રા ચાલ કૌંભાડ(Scam Case) મામલે રાઉતને 1 ઓગસ્ટના રોજ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

EDએ રાઉતના ઘર પર 9 કલાક સુધી રેડ પાડી હતી અને તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો :  તો શું ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે સાથે આવશે- શર્મિલા ઠાકરેએ આપ્યું ચોંકાવનારું નિવેદન

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version