Site icon

તારીખ પે તારીખ-હવે શિવસેના નેતા સંજય રાઉત આ તારીખ સુધી રહેશે જેલમાં 

News Continuous Bureau | Mumbai

શિવસેના સાંસદ(Shiv Sena MP) સંજય રાઉતને(Sanjay Raut) આજે પણ પીએમએલએ કોર્ટથી (PMLA Court) રાહત નથી મળી.

Join Our WhatsApp Community

કોર્ટે તેમની ન્યાયિક કસ્ટડી(Judicial Custody) 5 સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે. 

સંજય રાઉતને હાલમાં આર્થર રોડ જેલમાં(Arthur Road Jail) રાખવામાં આવ્યા છે.

પાત્રા ચાલ કૌંભાડ(Scam Case) મામલે રાઉતને 1 ઓગસ્ટના રોજ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

EDએ રાઉતના ઘર પર 9 કલાક સુધી રેડ પાડી હતી અને તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો :  તો શું ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે સાથે આવશે- શર્મિલા ઠાકરેએ આપ્યું ચોંકાવનારું નિવેદન

Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Rahul Gandhi Mumbai Visit: મુંબઈના પ્રવેશદ્વાર પર રાહુલ ગાંધીનો ભારે વિરોધ: ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દેખાવકારોએ બતાવ્યા કાળા વાવટા.
Ahmedabad Railway Division: મિશન ઝીરો સ્ક્રેપ હેઠળ અમદાવાદ મંડળે સ્ક્રેપ વેચાણમાં 60 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો
Exit mobile version