Site icon

સંજય રાઉતને કોર્ટમાંથી ન  મળી રાહત-કોર્ટે EDની કસ્ટડી આ તારીખ સુધી લંબાવી

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના(Maharashtra) પાત્રા ચાલ જમીન કૌભાંડ કેસમાં(Patra Chawl land scam case) EDની તપાસ ચાલી રહી છે. 

Join Our WhatsApp Community

દરમિયાન શિવસેનાના સાંસદ(Shiv Sena MP) સંજય રાઉતને(Sanjay Raut) કોર્ટમાંથી(Court) કોઈ રાહત મળી નથી.  

કોર્ટે સંજય રાઉતની ED કસ્ટડી(ED Custody) ચાર દિવસ એટલે કે 8 ઓગસ્ટ સુધી વધારી દીધી છે. 

અગાઉ કોર્ટે તેમને 4 ઓગસ્ટ સુધી કસ્ટડીમાં મોકલ્યા હતા.  

ઉલ્લેખનીય છે કે સંજય રાઉતની 31 જુલાઈના રોજ ઈડી દ્વારા પાત્રાચાલ સંબંધિત કૌભાંડના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો :  શિંદે જૂથના નેતા પર શિવ સૈનિકોએ નહીં પણ આ પાર્ટીના કાર્યકર્તાઓએ હુમલો કર્યો હતો-મોટો આરોપ

Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Baramati Bypoll 2026:શું બિનહરીફ જંગ શક્ય છે? ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના નિર્ણય પર સૌની નજર!
Instagram Fake Currency Racket: ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનું રેકેટ: મહારાષ્ટ્ર સાયબર સેલે બે ઠગની કરી ધરપકડ
Exit mobile version