Site icon

સંજય રાઉતને કોર્ટમાંથી ન  મળી રાહત-કોર્ટે EDની કસ્ટડી આ તારીખ સુધી લંબાવી

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના(Maharashtra) પાત્રા ચાલ જમીન કૌભાંડ કેસમાં(Patra Chawl land scam case) EDની તપાસ ચાલી રહી છે. 

Join Our WhatsApp Community

દરમિયાન શિવસેનાના સાંસદ(Shiv Sena MP) સંજય રાઉતને(Sanjay Raut) કોર્ટમાંથી(Court) કોઈ રાહત મળી નથી.  

કોર્ટે સંજય રાઉતની ED કસ્ટડી(ED Custody) ચાર દિવસ એટલે કે 8 ઓગસ્ટ સુધી વધારી દીધી છે. 

અગાઉ કોર્ટે તેમને 4 ઓગસ્ટ સુધી કસ્ટડીમાં મોકલ્યા હતા.  

ઉલ્લેખનીય છે કે સંજય રાઉતની 31 જુલાઈના રોજ ઈડી દ્વારા પાત્રાચાલ સંબંધિત કૌભાંડના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો :  શિંદે જૂથના નેતા પર શિવ સૈનિકોએ નહીં પણ આ પાર્ટીના કાર્યકર્તાઓએ હુમલો કર્યો હતો-મોટો આરોપ

Jay Pawar: જય પવારનો સરકારને લલકાર! પિતાના નિધન પાછળના ‘બ્લેક બોક્સ’ સત્ય માટે કરી આ મોટી અપીલ, જાણો શું છે મામલો
Shivneri Fort Stampede: શિવનેરી પર ભીડમાં ભક્તો કચડાયા! મહિલાઓ-બાળકો સહિત અનેક ઘાયલ, કિલ્લા પર ભારે તણાવ..
Rajya Sabha Election 2026: ચૂંરાજ્યસભા ચૂંટણીની તારીખો જાહેર: મહારાષ્ટ્રની ૭ બેઠકો માટે ૧૬ માર્ચે ખરાખરીનો જંગ; પાર્થ પવારના નામે રાજકીય સમીકરણો બદલ્યા!.
Muslim Reservation Maharashtra: મુસ્લિમ આરક્ષણ મુદ્દે મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: અચાનક કેમ લેવાયો રદ કરવાનો નિર્ણય? જાણો AIMIM ના કટાક્ષ અને વિવાદ પાછળનું અસલી કારણ.
Exit mobile version