Site icon

વકીલ ગુણરત્ન સદાવર્તેની મુશ્કેલીમાં વધારો, સતારા કોર્ટે આટલા દિવસની પોલીસ કસ્ટડી મોકલ્યો; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

એનસીપી(NCP) વડા શરદ પવારના(sharad pawar) ઘર પર હુમલાના મામલે પોલીસે ધરપકડ કરેલા એસટી કર્મચારીઓના(ST employee) વકીલ ગુણરત્ન સદાવર્તેની મુશ્કેલીઓ વધતી જતી જોવા મળી રહી છે.

Join Our WhatsApp Community

વકીલ ગુણરત્ન સદાવર્તેને( Gunratna Sadavarte ) આજે સતારા કોર્ટે ચાર દિવસની પોલીસ કસ્ટડીમાં(police custody) મોકલવામાં આવ્યો છે. 

સદાવર્તેને છત્રપતિ શિવાજીના વંશજો પર લગાવેલા આરોપો અંગે પૂછપરછ માટે પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. 

ઉલ્લેખનીય છે કે સદાવર્તે વિરુદ્ધ સતારા શહેર પોલીસ સ્ટેશનમાં છત્રપતિ સંભાજી રાજે અને ઉદયન રાજે ભોસલે વિરુદ્ધ અપમાનજનક નિવેદનો આપવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  એક ઓડિયો ક્લીપને કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ. મીડિયામાં પ્રસારિત થયા આવા અહેવાલ.. જાણો વિગતે

Maharashtra skill development: કૌશલ્ય વિકાસ વિભાગનો મોટો નિર્ણય: વિદેશી કંપનીઓને ઝટકો, સ્વદેશીને તક!
Western Railway: ઓખા અને દિલ્હી કેન્ટ પાસે આવેલ શકુર બસ્તી વચ્ચે ચલાવવામાં આવશે સ્પેશિયલ ટ્રેન
Bihar: મંત્રીમંડળે બિહારમાં બક્સર-ભાગલપુર હાઇ-સ્પીડ કોરિડોરના 4-લેન ગ્રીનફિલ્ડ એક્સેસ-કંટ્રોલ્ડ મોકામા-મુંગેર વિભાગના બાંધકામને હાઇબ્રિડ એન્યુઇટી મોડ (HAM) પર મંજૂરી આપી, જેની કુલ પ્રોજેક્ટ લંબાઈ 82.4 કિમી અને રૂ. 4447.38 કરોડના ખર્ચે પૂર્ણ થશે
Mohit Kamboj: ભાજપના નેતાઓને લાગ્યો 440 વોલ્ટનો ઝટકો, મોહિત કંબોજે છોડ્યું રાજકારણ, આટલા મહિનાથી ચાલી રહી હતી તૈયારી
Exit mobile version