Site icon News Continuous Bureau | Mumbai

વકીલ ગુણરત્ન સદાવર્તેની મુશ્કેલીમાં વધારો, સતારા કોર્ટે આટલા દિવસની પોલીસ કસ્ટડી મોકલ્યો; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

એનસીપી(NCP) વડા શરદ પવારના(sharad pawar) ઘર પર હુમલાના મામલે પોલીસે ધરપકડ કરેલા એસટી કર્મચારીઓના(ST employee) વકીલ ગુણરત્ન સદાવર્તેની મુશ્કેલીઓ વધતી જતી જોવા મળી રહી છે.

Join Our WhatsApp Channel

વકીલ ગુણરત્ન સદાવર્તેને( Gunratna Sadavarte ) આજે સતારા કોર્ટે ચાર દિવસની પોલીસ કસ્ટડીમાં(police custody) મોકલવામાં આવ્યો છે. 

સદાવર્તેને છત્રપતિ શિવાજીના વંશજો પર લગાવેલા આરોપો અંગે પૂછપરછ માટે પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. 

ઉલ્લેખનીય છે કે સદાવર્તે વિરુદ્ધ સતારા શહેર પોલીસ સ્ટેશનમાં છત્રપતિ સંભાજી રાજે અને ઉદયન રાજે ભોસલે વિરુદ્ધ અપમાનજનક નિવેદનો આપવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  એક ઓડિયો ક્લીપને કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ. મીડિયામાં પ્રસારિત થયા આવા અહેવાલ.. જાણો વિગતે

Igatpuri Incident ઈગતપુરીના ભાવલી ધોધ પર પ્રવાસી પરિવાર પર જીવલેણ હુમલો અને મહિલાની છેડતી; ૭ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ
Ketan Agrawal Murder Case “જે પુત્રના લગ્નના સપના જોયા, તેના જ અંતિમ સંસ્કાર કર્યા…” કેતન અગ્રવાલ હત્યાકાંડમાં માતાનો આક્રંદ!
Ambalal Patel Weather Forecast Stop ‘જાથા’ સામે ઝૂક્યા કે આત્મસન્માનને ઠેસ?! હવે આગાહીઓ નહીં કરે અંબાલાલ.. આગાહીકારે કેમ લીધો આકરો નિર્ણય!
Youngest Guinness World Record Robotics આંગળીથી અડધા સાઈઝનો રોબોટિક આર્મ બનાવ્યો, નાગપુરના 17 વર્ષના છોકરાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ!
Exit mobile version