Site icon News Continuous Bureau | Mumbai

કોરોના સંક્ર્મણને કાબુમાં રાખવા મહારાષ્ટ્રના વધુ એક શહેરમાં નાઈટ કર્ફ્યુ લદાયો

રાજ્યમાં વધી રહેલા COVID-19 કેસો વચ્ચે મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ લાદવાનો નિર્ણય કરાયો છે.

આ નાઇટ કર્ફ્યુ 25 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી લાગુ રહેશે

Join Our WhatsApp Channel

આ ઉપરાંત જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજો પણ 7 માર્ચ સુધી બંધ રહેશે

જો કે આવશ્યક સેવાઓવાળા લોકોને, આ નાઇટ કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે જિલ્લામાં કોરોનાવાયરસ કેસોમાં ઉછાળાને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

Monsoon Delay in Maharashtra ચોમાસાની રાહ જોતા મહારાષ્ટ્રની જનતા માટે મુશ્કેલી, હજુ પાંચ દિવસ ગરમીનો માર.
Kalyan Abandoned Newborn કલ્યાણમાં કાળજું કંપાવતી ઘટના કચરાપેટીમાંથી મળી આવી ૬ દિવસની માસૂમ નવજાત બાળકી, પરિસરમાં ભારે અરેરાટી
Indian Street Food in Tokyo જાપાનમાં ગુંજ્યું પટનાના ‘જગ્ગુ ઢાબા’નું નામ, ટોક્યોમાં ભારતીય સ્ટ્રીટ ફૂડનો જાદુ.
Maharashtra Politics NDA Operation મહારાષ્ટ્રમાં ફરી મોટા રાજકીય ભૂકંપના એંધાણ! ઉદ્ધવ ઠાકરેની ચિંતા વધશે, NDA રચી રહ્યું છે નવી વ્યુહરચના
Exit mobile version