Site icon News Continuous Bureau | Mumbai

છગન ભુજબળ અને સંખ્યાબંધ નેતાઓને કોરોના થયા બાદ શરદ પવારે ઊંચક્યું આ પગલું..

એનસીપીના સર્વેસર્વા શરદ પવારે પોતાના તમામ રાજનૈતિક, સામાજિક તેમજ સાર્વજનિક કાર્યક્રમોને હદ કરી નાખ્યા છે.

ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે છગન ભુજબળ તેમજ શરદ પવાર આ બંને નેતાઓ એક સાથે એક લગ્નમાં હાજર રહ્યા હતા.

Join Our WhatsApp Channel

હવે એનસીપીના ચારથી વધુ નેતાઓને કોરોના થઈ ચૂક્યો છે તેમજ મહારાષ્ટ્ર સરકારે તમામ સાર્વજનિક કાર્યક્રમો પર રદ્ કર્યા છે ત્યારે શરદ પવારે પણ પોતાના તમામ કાર્યક્રમો રદ કર્યા છે.


 

Maharashtra Weather। મહારાષ્ટ્રનું બદલાતું હવામાન! કાળઝાળ ગરમી વચ્ચે IMD ની મોટી ચેતવણી, આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ
Raj Thackeray Son| મુંબઈમાં ફરી ગરમાયું રાજકારણ ઓટોટેક્સી ચાલકોના આંદોલન પર અમિત ઠાકરેના તેવર થયા આકરા, આપી આ ચીમકી
Karjat Dam। કરજત નજીકના ડેમમાં ડૂબી જવાથી કોલેજના વિદ્યાર્થીનું કરુણ મોત; ફિલ્ડ ટ્રીપ દરમિયાન સર્જાયો અકસ્માત
Maharashtra Weather| સાચવજો મહારાષ્ટ્ર! આકરી ગરમી અને કમોસમી વરસાદની બેવડી માર, પ્રશાસને જાહેર કરી ગાઈડલાઈન
Exit mobile version