Site icon News Continuous Bureau | Mumbai

 જે ન થવું જોઈતું હતું તે થઈ જ ગયું. આખરે ગીરમાં સિંહ નો શિકાર થયો. તંત્રમાં ખળભળાટ. જાણો વિગત.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

13 ફેબ્રુઆરી 2021

ગુજરાતના વન વિભાગમાં અત્યારે ખળભળાટ મચી જવા પામ્યો છે. છેલ્લા અનેક વર્ષોથી એશિયાના સિંહોનું ઘર ગણાતા સાસણગીર ના જંગલમાં સિંહો નિર્ભય રીતે વિચારતા હતા. તેમની પર શિકારી નો દોર જરૂર હતો પરંતુ શિકારીઓ પોતાના બદઈરાદા માં સફળ રહ્યા નહોતા. હવે છેલ્લી મળતી માહિતી મુજબ ગુજરાતમાં એક બાળ સિંહનો શિકાર થયો છે. શિકાર કરનાર શિકારીઓ પોલીસના નામે છે. જેવો એક છટકામાં બાળ સિંહણને ફસાવી લીધું હતું. ત્યારબાદ તેને મારી નાખીને તેના નાખુંન કાઢી લીધા હતા જે પાલનપુરમાં વેચાયા હતા. જો કે આ નખ કોણે ખરીદ્યા છે તે સંદર્ભે કોઈ માહિતી સામે આવી નથી.

આમ ફોરેસ્ટ અધિકારી અને પોલીસની કડક નજરથી બચીને સ્થાનિક લોકોની મદદથી એક બાળ સિંહનો શિકાર થયો છે.

આખે જરા સમાચારને કારણે પશુ પ્રેમીઓમાં શોકની લાગણી છે. ત્યારે બીજી તરફ પ્રશાસને હવે વધુ સતર્ક બની ગયું છે અને તપાસ ઝડપી વેગે આગળ વધી છે.

Natural Farming Success Story સુરેન્દ્રનગરના પ્રગતિશીલ ખેડૂતનો અનોખો પ્રયોગ, માત્ર ૧૦ રૂપિયામાં મેળવ્યું નિંદામણમાંથી મુક્તિ
FDA Bans Loose Edible Oil Sale મહારાષ્ટ્ર FDAનો મોટો નિર્ણય રાજ્યભરમાં છૂટક ખાદ્યતેલ વેચવા પર સંપૂર્ણ પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારા વેપારીઓ સામે થશે કડક કાર્યવાહી
Supreme Court Shiv Sena Hearing ‘૫ માંથી ૩ ધારાસભ્યો તૂટે એટલે શું આખો પક્ષ જ સોંપી દેવાનો?’ સુપ્રીમ કોર્ટમાં વકીલનો તીખો સવાલ
JSSC Recruitment Exams હાઈકોર્ટનો મોટો આદેશ JSSCCGL સહિતની પરીક્ષાઓ રદ્દ કરવાનો નિર્ણય સ્થગિત
Exit mobile version