Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ અને મહારાષ્ટ્રની કર્ફ્યુ ની ગાઈડલાઈન આવી ગઈ. હવે આ નવા અને વધુ કડક પગલા સરકારે લીધા. જાણો વિગત…

શુક્રવારે એટલે કે ૨૬મી માર્ચ ના દિવસે મહારાષ્ટ્ર સરકારે મુંબઈ સહિત આખા મહારાષ્ટ્રમાં રાત્રી કર્ફ્યુ લાદ્યો હતો. પરંતુ આ સંદર્ભે વિશેષ જાહેરાત કરી નહોતી. હવે સરકારે guideline બહાર પાડી છે જે નીચે મુજબ છે.

Join Our WhatsApp Channel

૧. રાત્રે આઠથી સવારે સાત વાગ્યા સુધી સંચારબંધી લાગુ રહેશે. જે દરમિયાન પાંચથી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ છે. આ પ્રતિબંધ તોડનારને એક હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે

૨. તમામ સાર્વજનિક સ્થળો રાત્રે આઠથી સવારે ૭ દરમિયાન બંધ રહેશે.

૩. જે વ્યક્તિએ માસ નહીં પહેર્યું હોય તેને ૫૦૦ રૂપિયાનો દંડ થશે જ્યારે કે જે વ્યક્તિ સાર્વજનિક જગ્યા પર થુંકશે તેને હજાર રૂપિયાનો દંડ થશે.

૪. સિનેમાઘરો, મોલ ઓડિટોરિયમ અને રેસ્ટોરન્ટ રાત્રે આઠથી સવારે ૭ દરમિયાન બંધ રહેશે.

૫. ૫૦ થી વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ.

૬. કોઈપણ સાર્વજનિક કાર્યક્રમને મંજૂરી નહીં

૭. અંતિમ સંસ્કારમાં 20થી વધુ લોકો નહીં.

૮. પ્રશાસનિક અધિકારી ઓને lockdown ના અધિકાર આપી દીધા.

Arunachal Pradesh Flash Flood અરુણાચલ પ્રદેશમાં પ્રકૃતિનો ખૌફનાક રૌદ્ર સ્વરૂપ અચાનક આવેલા પૂરમાં સેનાના જવાનો અને મજૂરો તણાયા
Tukaram Mundhe FDA Action જ્યારે FDA વડા ખુદ રેસ્ટોરાંમાં જમવા ગયા અને અસલીનકલી પનીરનો ભાંડો ફૂટ્યો! રેસ્ટોરાં સામે કડક કાર્યવાહી
Uddhav Thackeray Flag Hoisting ઉદ્ધવ ઠાકરેએ મધ્યરાત્રિએ શિવસેના ભવન પર તિરંગો ફરકાવ્યો, જણાવ્યું વિશેષ કારણ
Central Railway 15 Car Local લોકલ પ્રવાસીઓ માટે ગુડ ન્યૂઝ ૧૨ ડબ્બાની ૨૨ ટ્રેનો હવે ૧૫ ડબ્બાની બનશે, જાણો સેન્ટ્રલ રેલવેનો નવો પ્લાન
Exit mobile version