Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની મોટી જાહેરાત- હવે આ દિવસે સાર્વજનિક રજા ડિક્લેર કરી

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra)ના સીએમ એકનાથ શિંદે(CM Eknath Shinde)એ મુખ્યમંત્રી પદ સંભાળ્યા બાદ ઘણા નિર્ણયો લીધા છે.  

Join Our WhatsApp Channel

દરમિયાન શિંદે સરકારે દહીંહાંડી(Dahi Handi)નાં દિવસને સાર્વજનિક રજા(Public Holiday) જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.

મીડિયા સાથે વાત કરતા મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે મુખ્ય સચિવને આ અંગે સૂચના આપવામાં આવશે.

રાજ્યમાં કોરોના(covid pandemic)ના 2 વર્ષ બાદ પ્રથમ વખત દહીંહાંડી અને ગણેશોત્સવની ઉજવણી કોઈપણ પ્રતિબંધ વિના કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે દહીં હાંડી મુંબઈ, થાણે અને સમગ્ર મહારાષ્ટ્રમાં મોટાપાયે ઉજવવામાં આવે છે.  

આ સમાચાર પણ વાંચો : શિવસેનાને મોટો ઝટકો- ઉદ્ધવ ઠાકરેના પરિવારના આ સદસ્યએ એકનાથ શિંદે સાથે કરી મુલાકાત – જુઓ ફોટોગ્રાફ

 

Maharashtra Road Accident| રાયગઢમાં મોડી રાત્રે સ્કોર્પિયો ખીણમાં પડી, ૮ ના કમકમાટીભર્યા મોત, બચાવ કામગીરી શરૂ
Maharashtra Fuel Shortage। મહારાષ્ટ્રમાં ઇંધણની ભારે અછતથી હાહાકાર! ખેડૂતોને તકલીફ પડી તો કલેક્ટરોની આ આકરી સજા, CM દેવેન્દ્ર ફડણવીસનો કડક આદેશ
NCB Mega Crackdown। ઓડિશામહારાષ્ટ્ર ડ્રગ્સ રૂટ પર NCBનો મોટો પ્રહાર, ગોંદિયામાં ટ્રકમાંથી ૧૦૦ કરોડનો ૭૦૨ કિલો ગાંજો જપ્ત
Maharashtra Tiger Terror। વાઘના હુમલાથી મહારાષ્ટ્ર ધ્રુજ્યું, ચંદ્રપુર અને ભંડારામાં વન્યજીવ હુમલામાં ૫ ના મોત
Exit mobile version