Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની મોટી જાહેરાત- હવે આ દિવસે સાર્વજનિક રજા ડિક્લેર કરી

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra)ના સીએમ એકનાથ શિંદે(CM Eknath Shinde)એ મુખ્યમંત્રી પદ સંભાળ્યા બાદ ઘણા નિર્ણયો લીધા છે.  

Join Our WhatsApp Channel

દરમિયાન શિંદે સરકારે દહીંહાંડી(Dahi Handi)નાં દિવસને સાર્વજનિક રજા(Public Holiday) જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.

મીડિયા સાથે વાત કરતા મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે મુખ્ય સચિવને આ અંગે સૂચના આપવામાં આવશે.

રાજ્યમાં કોરોના(covid pandemic)ના 2 વર્ષ બાદ પ્રથમ વખત દહીંહાંડી અને ગણેશોત્સવની ઉજવણી કોઈપણ પ્રતિબંધ વિના કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે દહીં હાંડી મુંબઈ, થાણે અને સમગ્ર મહારાષ્ટ્રમાં મોટાપાયે ઉજવવામાં આવે છે.  

આ સમાચાર પણ વાંચો : શિવસેનાને મોટો ઝટકો- ઉદ્ધવ ઠાકરેના પરિવારના આ સદસ્યએ એકનાથ શિંદે સાથે કરી મુલાકાત – જુઓ ફોટોગ્રાફ

 

Uniform Civil Code મહારાષ્ટ્ર માં સમાન નાગરિક કાયદાની તારીખ નક્કી! સમિતિની રચના, જાણો કોણ છે અધ્યક્ષ?
TMC Bank Accounts Unfrozen મમતા બેનર્જીને મોટી રાહત, TMC ના બેંક ખાતામાંથી પૈસા ઉપાડવાની મંજુરી; સાથે કોર્ટે મૂકી એક ખાસ શરત..
Raigad Patalganga River Flood પાતાળગંગામાં વહી આવ્યા ૩,૦૦૦ સિલિન્ડર, રાયગઢમાં તંત્ર એલર્ટ, ગેસના બાટલા સાથે ચેડાં ન કરવા સૂચના
Maharashtra Earthquake Update મહારાષ્ટ્રમાં ભૂકંપના જોરદાર આંચકા લોકો ઘરની બહાર દોડી આવ્યા,રિક્ટર સ્કેલ પર આટલી હતી તીવ્રતા
Exit mobile version