Site icon News Continuous Bureau | Mumbai

 કોરોના બન્યો કાળ, આ રાજ્યમાં એક જ દિવસમાં મૃત્યુઆંક બમણો થયો… જાણો કેટલા લોકોએ ગુમાવ્યો જીવ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 26 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Channel

બુધવાર.

મહારાષ્ટ્રમાં આજે ફરી એકવાર કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓનો આંક વધી ગયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 33,914 કેસ નોંધાયા છે અને 86 લોકોના મોત થયા છે

સોમવારે મૃત્યુઆંક 36 હતો એટલે કે, એક દિવસમાં મૃત્યુઆંક બમણાથી વધુ થઈ ગયો છે. 

આ સાથે રાજ્યમાં વર્તમાન મૃત્યુ દર 1.87 ટકા થઈ ગયો છે.

આ દરમિયાન 30 હજાર 500 લોકો કોરોનાથી સાજા થયા છે. 

 મા તુઝે સલામ… ITBP જવાનોએ 15 હજાર ફિટ ઊંચે -40 ડિગ્રી ઠંડીમાં લહેરાવ્યો તિરંગો, જુઓ વિડીયો

Ketan Agarwal Murder Case કેતન અગ્રવાલ હત્યા કેસ ક્રિકેટના મેદાનથી શરૂ થયેલી દોસ્તી કેવી રીતે બની મોતનું કારણ?
Maharashtra FDA new food safety order મહારાષ્ટ્રમાં હવે રેસ્ટોરન્ટ અને હોટલોમાં મળશે મફત પીવાનું પાણી FDA નો મોટો આદેશ
Nihang occupation of Gurudwara ઉત્તરાખંડ બાદ હવે હિમાચલના ગુરુદ્વારા પર નિહંગોનો કબજો, ૪ સાથીઓની મુક્તિ માટે અડગ
Cabinet Expansion Speculation કેન્દ્રીય મંત્રીમંડળમાં મોટા ફેરફારના એંધાણ શિવસેના (શિંદે જૂથ) ના આ સાંસદોને મળી શકે છે ‘મંત્રી પદ’
Exit mobile version