Site icon

પ્રદૂષણ પર કોર્ટની ઝાટકણી બાદ એકશનમાં કેજરીવાલ સરકાર, રાજ્યમાં લંબાવ્યું પ્રદૂષણ લોકડાઉન; જાણો શું ખુલશે અને શું રહેશે બંધ  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 17 નવેમ્બર  2021 

Join Our WhatsApp Community

બુધવાર. 

રાજધાની દિલ્હીમાં પહેલાં કોરોના અને હવે પ્રદુષણે દેશના બાળકોના ભાવિ પર ભારે અસર કરી છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ રાજયમાં વધતા પ્રદુષણને કારણે શાળા-કોલેજો બંધ કરવી પડી છે. 

કેન્દ્રની સરકારી પેનલે આદેશ આપ્યો છે કે આગામી આદેશ સુધી સ્કૂલ-કોલેજો બંધ રહેશે અને બુધવારથી એટલે આજથી જ ઓનલાઇન શિક્ષણ શરૂ થશે.

સાથે જ આવશ્યક સેવાઓમાં રોકાયેલા ટ્રક સિવાય, તમામ ટ્રકોનો પ્રવેશ 21 નવેમ્બર સુધી દિલ્હીમાં બંધ રહેશે.

આ ઉપરાંત પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ વિના વાહનોને રસ્તા પર ચલાવવાનું બંધ કરવું જોઈએ.

નવેમ્બર સુધી ઈમારતોના નિર્માણ અન તોડફોડ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

જોકે રેલવે, મેટ્રો, એરપોર્ટ અને બસ સ્ટેશન સાથે જોડાયેલા નિર્માણાધિન કામને નવા પ્રતિબંધ લાગુ નહી થાય.

લો બોલો, આ વ્યક્તિએ બેકસૂર હોવા છતાં 24 વર્ષ સુધી ભોગવ્યો જેલવાસ, હવે સરકારની વિરુદ્ધમાં લેશે આ પગલું: જાણો વિગતે
 

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version