Site icon

કોંગ્રેસના આ દિગ્ગજ નેતાનું કોરોનાના કારણે નિધન, દિલ્હીની અપોલો હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

દિલ્હી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વમંત્રી અશોકકુમાર વાલિયાનું 72 વર્ષની વયે નિધન થયું છે. 

એકે વાલિયાએ દિલ્હીની એપોલો હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા. તેઓ ત્રણ દિવસથી કોરોના સામે જંગ લડી રહ્યા હતા. 

Join Our WhatsApp Community

તેમણે શિલા દિક્ષિતની સરકારમાં રાજ્યમંત્રી તરીકે કામ કર્યું હતું અને સ્વાસ્થ્ય, શહેરી વિકાસ, ભૂમિ અને ભવન વિભાગની જવાબદારી સંભાળી હતી. 

ઉલ્લેખનીય છે કે તેઓ સતત ચાર વાર વિધાયક તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

 

ઇન્દ્રાણી મુખરજીને કોરોના થયો. હોસ્પિટલમાં ભર્તી.
 

Delhi Blast: દિલ્હી બ્લાસ્ટની તપાસ તેજ: અલ ફલાહ યુનિવર્સિટીના ચેરમેનને સમન્સ જારી, યુનિવર્સિટીની ભૂમિકા શંકાના દાયરામાં
Nagpur Fire: મહારાષ્ટ્રમાં 32 પશુઓ જીવતા બળ્યા, કતલખાને જતા પહેલા જ કરૂણ અંજામ
Bihar Cabinet: બિહારના રાજકારણમાં ગરમાવો: BJP-JDUમાં મંત્રીમંડળ પર ખેંચતાણ, 12-22 નહીં પણ 50-50ની શક્યતા! બિહારના રાજકારણમાં ગરમાવો
Fake PMO Secretary: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં PMOનો નકલી સચિવ બનીને ફરતો શખ્સ ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ
Exit mobile version