Site icon

દિલ્હીવાસીઓને મોટી રાહત, કેજરીવાલ સરકારે ઇંધણ પરનો વેટ ઘટાડ્યો; હવે પેટ્રોલ આટલા રૂપિયા જેટલું સસ્તું મળશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 01 ડિસેમ્બર 2021    

Join Our WhatsApp Community

બુધવાર 

પાટનગર દિલ્હીની કેજરીવાલ સરકારે દિલ્હીવાસીઓને મોટી રાહત આપી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હી સરકારે પેટ્રોલ પરના વેટમાં 10 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. 

કેજરીવાલ સરકારના આ નિર્ણય બાદ દિલ્હીમાં હવે પેટ્રોલ લગભગ 8 રૂપિયા જેટલું સસ્તું મળશે. 

રાજ્ય સરકારે બુધવારે થયેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લીધો છે. 

અગાઉ જ્યાં પેટ્રોલ પર 30 ટકા વેટ લાગતો હતો તે હવે ઘટાડીને 19.40 ટકા કરવામાં આવ્યો છે. 

પેટ્રોલના નવા રેટ્સ આજ રાતથી જ લાગૂ થઈ જશે. 

ઓમિક્રોન વેરિઅન્ટનો ભય, આ રાજ્યમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને RT-PCR ટેસ્ટ વગર હવે નો-ઍન્ટ્રી

Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Rahul Gandhi Mumbai Visit: મુંબઈના પ્રવેશદ્વાર પર રાહુલ ગાંધીનો ભારે વિરોધ: ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દેખાવકારોએ બતાવ્યા કાળા વાવટા.
Ahmedabad Railway Division: મિશન ઝીરો સ્ક્રેપ હેઠળ અમદાવાદ મંડળે સ્ક્રેપ વેચાણમાં 60 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો
Exit mobile version