Site icon

દિલ્હીવાસીઓને મોટી રાહત, કેજરીવાલ સરકારે ઇંધણ પરનો વેટ ઘટાડ્યો; હવે પેટ્રોલ આટલા રૂપિયા જેટલું સસ્તું મળશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 01 ડિસેમ્બર 2021    

Join Our WhatsApp Community

બુધવાર 

પાટનગર દિલ્હીની કેજરીવાલ સરકારે દિલ્હીવાસીઓને મોટી રાહત આપી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હી સરકારે પેટ્રોલ પરના વેટમાં 10 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. 

કેજરીવાલ સરકારના આ નિર્ણય બાદ દિલ્હીમાં હવે પેટ્રોલ લગભગ 8 રૂપિયા જેટલું સસ્તું મળશે. 

રાજ્ય સરકારે બુધવારે થયેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લીધો છે. 

અગાઉ જ્યાં પેટ્રોલ પર 30 ટકા વેટ લાગતો હતો તે હવે ઘટાડીને 19.40 ટકા કરવામાં આવ્યો છે. 

પેટ્રોલના નવા રેટ્સ આજ રાતથી જ લાગૂ થઈ જશે. 

ઓમિક્રોન વેરિઅન્ટનો ભય, આ રાજ્યમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને RT-PCR ટેસ્ટ વગર હવે નો-ઍન્ટ્રી

Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Dr. Shaheen: ચોંકાવનારી વાત: માનવ બોમ્બ બનાવવા માટે ડો. શાહીને કરી મહિલાઓની પસંદગી, જાણો કેવું હતું આખું કાવતરું.
Amit Shah: અમિત શાહનું ‘મિશન ૨૦૨૬’: ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરીને ગૃહ મંત્રીએ લક્ષ્ય નક્કી કર્યું, જાણો તેમનો માસ્ટર પ્લાન.
Pune MHADA: ઘરનું સપનું થશે સાકાર: MHADAની મોટી જાહેરાત! પુણેના 4186 ઘરો માટે અરજી કરવાનો સમય વધારાયો
Exit mobile version