Site icon News Continuous Bureau | Mumbai

દિલ્હીવાસીઓને મોટી રાહત, કેજરીવાલ સરકારે ઇંધણ પરનો વેટ ઘટાડ્યો; હવે પેટ્રોલ આટલા રૂપિયા જેટલું સસ્તું મળશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 01 ડિસેમ્બર 2021    

Join Our WhatsApp Channel

બુધવાર 

પાટનગર દિલ્હીની કેજરીવાલ સરકારે દિલ્હીવાસીઓને મોટી રાહત આપી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હી સરકારે પેટ્રોલ પરના વેટમાં 10 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. 

કેજરીવાલ સરકારના આ નિર્ણય બાદ દિલ્હીમાં હવે પેટ્રોલ લગભગ 8 રૂપિયા જેટલું સસ્તું મળશે. 

રાજ્ય સરકારે બુધવારે થયેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લીધો છે. 

અગાઉ જ્યાં પેટ્રોલ પર 30 ટકા વેટ લાગતો હતો તે હવે ઘટાડીને 19.40 ટકા કરવામાં આવ્યો છે. 

પેટ્રોલના નવા રેટ્સ આજ રાતથી જ લાગૂ થઈ જશે. 

ઓમિક્રોન વેરિઅન્ટનો ભય, આ રાજ્યમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને RT-PCR ટેસ્ટ વગર હવે નો-ઍન્ટ્રી

Maharashtra Taxi Rules મહારાષ્ટ્રમાં ટેક્સી અને બાઈકટેક્સી માટે નવા નિયમો બહારના લોકો નહીં ચલાવી શકે બાઈકટેક્સી, મરાઠી ભાષાનું જ્ઞાન ફરજિયાત!
Maharashtra Driving License Policy મહારાષ્ટ્રમાં ડ્રાઇવિંગ લાયસન્સ માટે નવી પોલિસી ૧ ઓગસ્ટથી આ સર્ટિફિકેટ ફરજિયાત!
Wayanad Landslide Tragedy વાયનાડમાં કુદરતી આફત ટનલ પ્રોજેક્ટ સાઈટ પર લેન્ડસ્લાઈડથી ૨ ના મોત, અનેક લોકો ગુમ
Ketan Agrawal Murder Case મોબાઈલ લોક ખુલતા જ ખુલ્યા સનસનીખેજ રાજ; હત્યાના ૪ મહિના પહેલા જ આરોપીઓએ કર્યા હતા ગુપ્ત લગ્ન!
Exit mobile version