Site icon News Continuous Bureau | Mumbai

દિલ્હીવાસીઓને મોટી રાહત, કેજરીવાલ સરકારે ઇંધણ પરનો વેટ ઘટાડ્યો; હવે પેટ્રોલ આટલા રૂપિયા જેટલું સસ્તું મળશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 01 ડિસેમ્બર 2021    

Join Our WhatsApp Channel

બુધવાર 

પાટનગર દિલ્હીની કેજરીવાલ સરકારે દિલ્હીવાસીઓને મોટી રાહત આપી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હી સરકારે પેટ્રોલ પરના વેટમાં 10 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. 

કેજરીવાલ સરકારના આ નિર્ણય બાદ દિલ્હીમાં હવે પેટ્રોલ લગભગ 8 રૂપિયા જેટલું સસ્તું મળશે. 

રાજ્ય સરકારે બુધવારે થયેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લીધો છે. 

અગાઉ જ્યાં પેટ્રોલ પર 30 ટકા વેટ લાગતો હતો તે હવે ઘટાડીને 19.40 ટકા કરવામાં આવ્યો છે. 

પેટ્રોલના નવા રેટ્સ આજ રાતથી જ લાગૂ થઈ જશે. 

ઓમિક્રોન વેરિઅન્ટનો ભય, આ રાજ્યમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને RT-PCR ટેસ્ટ વગર હવે નો-ઍન્ટ્રી

Maharashtra Weather Alert। મહારાષ્ટ્રના ૩ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બપોરે ૧૨ થી ૪ વાગ્યા સુધી બહાર ન નીકળવા એડવાઇઝરી
Thane Fire| ઠાણે ગામદેવી માર્કેટમાં ભયાનક આગ, ફાયરમેન સહિત ૨ લોકોના મોતથી શોકનો માહોલ
NEET Paper Leak। પુત્ર મોહમાં ડૉક્ટર બન્યા ગુનેગાર! NEET પેપરલીક કૌભાંડમાં CBI એ પુણેના પીડિયાટ્રિશિયનની કરી ધરપકડ, કરોડોની ડીલનો આક્ષેપ
Thane Railway Police Kidnapping। ચાલુ ટ્રેનમાંથી શ્રમિકનું અપહરણ નકલી આરપીએફ ઓફિસરે મહિલાની છેડતીનો ખોટો આરોપ લગાવી ખંડણી માંગી
Exit mobile version