Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર બાદ હવે દિલ્હીની કેજરીવાલ સરકારે કરી અનલોકની જાહેરાત ; જાણો શું ખુલશે અને શું રહેશે બંધ 

મહારાષ્ટ્ર બાદ હવે દેશની રાજધાની દિલ્હી દિલ્હીની કેજરીવાલ સરકારે ઓડ-ઈવનની ફોર્મ્યુલા સાથે અનલોકના નવા નિયમો જાહેર કર્યા છે

દિલ્હીમાં હવે તમામ બજારો ઓડ-ઈવનની ફોર્મ્યુલા મુજબ સવારે 10થી રાત્રીના 8 વાગ્યા સુધી ખુલી રહેશે.

Join Our WhatsApp Channel

તમામ ખાનગી ઓફીસો 50% ક્ષમતા સાથે કામ કરશે અને દિલ્હીની મેટ્રો 50% ક્ષમતા સાથે દોડશે.

જો કે આવશ્યક સેવા સાથે જોડાયેલા વિભાગમાં 100%ની ક્ષમતા સાથે કામકાજ થશે.

ટ્વિટરનો વધુ એક વિવાદ : દેશના ઉપરાષ્ટ્રપતિના ઍકાઉન્ટથી ટ્વિટરે વેરિફાઇનું બ્લુ ટિક હટાવ્યું, ભારે ઊહાપોહ થતાં ફરી રીસ્ટોર કર્યું 

El Nino Effect| ખેતી માટે કટોકટીનો સમય ‘એલ નિનો’ના પડકાર અને કમોસમી વરસાદની બેવડી માર સામે સીએમ ફડણવીસે આપ્યા ખાસ નિર્દેશો
Sahar Yunus Shaikh। OBC સર્ટિફિકેટ મામલે મુંબ્રાના કોર્પોરેટર સહર યુનુસ શેખની સ્પષ્ટતા, વિવાદ વચ્ચે જાણો શું છે સત્ય.
Maharashtra Weather। શું મુંબઈમાં પણ પડશે વરસાદ? ગરમીથી ત્રસ્ત મહારાષ્ટ્રવાસીઓ માટે આવી મોટા રાહતના સમાચાર, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Modern Bhakti:આધ્યાત્મિકતા અને આધુનિક સંગીતનું અદભૂત મિશ્રણ
Exit mobile version