Site icon

જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ કેસમાં વારાણસીની કોર્ટમાં વધુ એક અરજી, કરવામાં આવી આ માંગ.. જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

જ્ઞાનવાપી મસ્જિદ(Gynavapi Masjid) વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. 

Join Our WhatsApp Community

હવે વારાણસીની(Varanasi) જિલ્લા અદાલતમાં(District Court) વધુ એક અરજી દાખલ કરવામાં આવી છે.

આ અરજીમાં શ્રૃંગાર ગૌરીના(Shringar gauri) નિયમિત દર્શન અને પૂજા કરવા દેવાની માંગ કરવામાં આવી છે. 

આ અરજી સામાજિક કાર્યકર્તા(Social worker) રંજના અગ્નિહોત્રી( Ranjana Agnihotri) વતી દાખલ કરવામાં આવી છે. 

કહેવામાં આવી રહ્યું છે કે આ અરજી પર આજે સુનાવણી(Hearing) થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : લો બોલો.. ચોરી બાદ ડરામણા સપના આવતા હોવાનું કહીને ચોરટાઓ કિંમતી મૂર્તિ પાછી મૂકી ગયા.. જાણો વિગતે

Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Mumbai CNG: મુંબઈ સહિત થાણેમાં સીએનજી ગેસની અછત; ૪૫% જાહેર પરિવહન ઠપ્પ, મુસાફરોનું દૈનિક સમયપત્રક ખોરવાયું
Ladki Behen Yojana: લાડકી બહેન યોજના’ ના ઈ-કેવાયસીની પ્રક્રિયામાં ‘આ’ તારીખ સુધી મુદત વધારાઈ; મહિલાઓને મળી મોટી રાહત
Mumbai: મુંબઈમાં ‘ઓપરેશન ક્લીન’: ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પર મહારાષ્ટ્રની સૌથી મોટી કાર્યવાહી! અત્યાર સુધીમાં આટલા ઘૂસણખોરોને દેશમાંથી હાંકી કઢાયા
Exit mobile version