Site icon

જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ કેસમાં વારાણસીની કોર્ટમાં વધુ એક અરજી, કરવામાં આવી આ માંગ.. જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

જ્ઞાનવાપી મસ્જિદ(Gynavapi Masjid) વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. 

Join Our WhatsApp Community

હવે વારાણસીની(Varanasi) જિલ્લા અદાલતમાં(District Court) વધુ એક અરજી દાખલ કરવામાં આવી છે.

આ અરજીમાં શ્રૃંગાર ગૌરીના(Shringar gauri) નિયમિત દર્શન અને પૂજા કરવા દેવાની માંગ કરવામાં આવી છે. 

આ અરજી સામાજિક કાર્યકર્તા(Social worker) રંજના અગ્નિહોત્રી( Ranjana Agnihotri) વતી દાખલ કરવામાં આવી છે. 

કહેવામાં આવી રહ્યું છે કે આ અરજી પર આજે સુનાવણી(Hearing) થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : લો બોલો.. ચોરી બાદ ડરામણા સપના આવતા હોવાનું કહીને ચોરટાઓ કિંમતી મૂર્તિ પાછી મૂકી ગયા.. જાણો વિગતે

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Supreme Court order: 31 જાન્યુઆરી 2026 સુધીમાં મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં આટલા ટકા થી વધુ મહિલાઓ છે અપરિણીત, જાણો તેની પાછળના કારણો
Exit mobile version