Site icon

લો બોલો, ફર્લો પર બહાર આવેલા ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમને મળી Z પ્લસ સુરક્ષા, આ છે કારણ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 22 ફેબ્રુઆરી 2022,         

Join Our WhatsApp Community

મંગળવાર,

પંજાબ ચૂંટણી પહેલા જામીન પર બહાર આવેલા ડેરા સચ્ચા સૌદા પ્રમુખ રામ રહીમને Z+ સિક્યોરિટી આપવામાં આવી છે. 

હરિયાણા સરકારે ખાલિસ્તાનીઓથી જીવને ખતરો ગણાવીને તેમની સુરક્ષા આપી છે.

સરકારે સુરક્ષાનો આધાર એડીજીપીના રિપોર્ટને બનાવ્યો છે અને કહ્યું છે કે, ખાલિસ્તાન સમર્થક ડેરા પ્રમુખને નુકસાન પહોંચાડી શકે છે. એટલા માટે તેમની સિક્યોરિટીમાં કડકાઈ વધારી છે. 

રામ રહિમ પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા 21 દિવસના ફરલો પર બહાર આવ્યા છે. 

રામ રહિમ સિરસા સ્થિત પોતાના આશ્રમમાં બે મહિલા અનુયાયીઓ સાથે બળાત્કારના કેસમાં 20 વર્ષની જેલની સજા કાપી રહ્યો છે.  

અરર! ઉત્તરાખંડમાં લગ્નમાંથી પરત ફરી રહેલા જાનૈયાઓને નડ્યો માર્ગ અકસ્માત, આટલા લોકોના ઘટનાસ્થળે જ મોત; રાહત અને બચાવ કાર્ય ચાલુ 

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version