Site icon News Continuous Bureau | Mumbai

મનસુખ હિરેન હત્યાકાંડ : હવે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ સપાટામાં, અત્યાર સુધી શું કર્યું?

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

17 માર્ચ 2021

વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડનવીસે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ ને સપાટામાં લીધો છે. તેમણે દિલ્હી ખાતે પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરીને પ્રશ્ન પૂછ્યો કે જો એનઆઈએ મહત્વપૂર્ણ માહિતી મેળવી શકતો હોય તો પછી એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અત્યાર સુધી શું કરતું હતું?

મનસુખ હિરેન હત્યાકાંડ અને મુકેશ અંબાણીના ઘરની નીચે વિસ્ફોટક મુકવા નો મામલો એકબીજાની સાથે જોડાયેલો હોવા છતાં આ મામલે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે શા માટે કોઈ તપાસ નથી કરી?

દેવેન્દ્ર ફડનવીસે એવા પ્રશ્નો પૂછ્યા કે જે સરકારને મૂંઝવી નાખે તેમ છે. ક્રાઈમ બ્રાન્ચ પછી હવે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ પણ સંશય ના દાયરામાં આવી ગયું.

CIDCO Land Illegal Dumping Crackdown નવી મુંબઈમાં ભૂમાફિયાઓ પર તંત્રનું મોટું એક્શન, પનવેલમાંથી પોકલેન અને ૧૭ ડમ્પર જપ્ત, એફઆઈઆર દાખલ
SRPF Jawan Dies By Suicide પંઢરપુરમાં અષાઢી એકાદશીના બંદોબસ્ત વચ્ચે મોટી દુર્ઘટના SRPFના જવાને આપઘાત કરી જીવન ટૂંકાવ્યું
Gujarat Weather Heavy Rain Alert મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરવા તૈયાર, હવામાન વિભાગની ચેતવણી આ ત્રણ જિલ્લાઓમાં ખાબકી શકે છે ભારે વરસાદ
Maharashtra TET Exam Leak Case મહારાષ્ટ્ર TET પેપર લીક કેસમાં પોલીસને મોટી સફળતા, સ્પેશિયલ ટીમે આ રાજ્યમાંથી ઝડપાયો માસ્ટરમાઇન્ડ વીરેન્દ્ર ગુપ્તા
Exit mobile version