Site icon News Continuous Bureau | Mumbai

શું ઉદ્ધવ ઘમંડી થઈ ગયા છે.. દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રીને 100 થી વધુ પત્રો લખ્યા છે, પરંતુ તેનો જવાબ મળ્યો નથી. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Channel

26 ઓક્ટોબર 2020

વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે સીએમ ઉદ્ધવ ઠાકરેને જાહેર હિતના વિષયો પર 100 થી વધુ પત્રો લખ્યા છે , પરંતુ તેમનું કહેવું છે કે તેમને હજી સુધી એકનો પણ જવાબ મળ્યો નથી.

નવેમ્બર 2019 માં ઠાકરેએ શાસન સંભાળ્યા પછી, ફડણવીસ વિપક્ષી પક્ષ ભાજપના નેતા તરીકે ચૂંટાયા હતા.

ડિસેમ્બર 2019 અને માર્ચ 2020 ની વચ્ચે તેમણે મુખ્યમંત્રીને પત્રો મોકલ્યા હતાં. જેમાં રોગચાળો ફાટી નીકળ્યા પછી, ફડણવીસે રાજ્યનો વ્યાપક પ્રવાસ શરૂ કર્યો અને વહીવટીતંત્રના પ્રયત્નો એકદમ અપૂરતા જોવા  મળ્યા હતાં. કોવિડ -19 કેન્દ્રોને વધુ સારી વ્યવસ્થાપન અને પ્રશિક્ષિત પેરામેડિકલ સ્ટાફની જરૂર હોવાનું તેઓનો મત હતો. મુંબઇમાં જુલાઈ કરતા ઓગસ્ટમાં માત્ર 14 ટકા વધુ પરીક્ષણો થયા હતા. અન્ય રાજ્યની બાબતમાં આ જ સંખ્યા 42 ટકા છે. તેથી દેવેન્દ્ર ફડણવીસે તાત્કાલિક મુંબઈમાં પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવાની માંગ કરી હતી. આમ દરેક પ્રવાસ પછી તેમણે મુખ્યમંત્રી, આરોગ્ય પ્રધાનને સલાહ આપતા પત્રો લખ્યા હતા.

Chamoli Pipalkoti Tunnel Accident ચમોલીમાં THDC ટનલમાં 22 કામદારો અંદર હતા ને અચાનક કાદવપાણીનો ધસમસતો પ્રવાહ આવ્યો; આટલા શ્રમિકોએ ગુમાવ્યો જીવ..
Supreme Court Judges Salary Shiv Sena Bench શિવસેના સુનાવણીના ૩ ન્યાયાધીશોનો પગાર કેટલો? આંકડો જોઈને થઈ જશો આશ્ચર્યચકિત…
Gujarat Leads in Organ Donation અંગદાન ક્ષેત્રે ગુજરાત દેશભરમાં અવ્વલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ‘વિશ્વ અંગદાન દિવસ’ની ઉજવણી સાથે “અમરગાથા” પુસ્તકનું વિમોચન
Shiv Sena Name & Symbol Dispute શિવસેના પક્ષ અને ચિહ્ન વિવાદ ‘ચૂંટણી આયોગ શિંદે જૂથને ધનુષબાણ ચિહ્ન ન આપી શકે’, કપિલ સિબ્બલની સુપ્રીમ કોર્ટમાં દલીલ
Exit mobile version