Site icon News Continuous Bureau | Mumbai

શું ઉદ્ધવ ઘમંડી થઈ ગયા છે.. દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રીને 100 થી વધુ પત્રો લખ્યા છે, પરંતુ તેનો જવાબ મળ્યો નથી. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Channel

26 ઓક્ટોબર 2020

વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે સીએમ ઉદ્ધવ ઠાકરેને જાહેર હિતના વિષયો પર 100 થી વધુ પત્રો લખ્યા છે , પરંતુ તેમનું કહેવું છે કે તેમને હજી સુધી એકનો પણ જવાબ મળ્યો નથી.

નવેમ્બર 2019 માં ઠાકરેએ શાસન સંભાળ્યા પછી, ફડણવીસ વિપક્ષી પક્ષ ભાજપના નેતા તરીકે ચૂંટાયા હતા.

ડિસેમ્બર 2019 અને માર્ચ 2020 ની વચ્ચે તેમણે મુખ્યમંત્રીને પત્રો મોકલ્યા હતાં. જેમાં રોગચાળો ફાટી નીકળ્યા પછી, ફડણવીસે રાજ્યનો વ્યાપક પ્રવાસ શરૂ કર્યો અને વહીવટીતંત્રના પ્રયત્નો એકદમ અપૂરતા જોવા  મળ્યા હતાં. કોવિડ -19 કેન્દ્રોને વધુ સારી વ્યવસ્થાપન અને પ્રશિક્ષિત પેરામેડિકલ સ્ટાફની જરૂર હોવાનું તેઓનો મત હતો. મુંબઇમાં જુલાઈ કરતા ઓગસ્ટમાં માત્ર 14 ટકા વધુ પરીક્ષણો થયા હતા. અન્ય રાજ્યની બાબતમાં આ જ સંખ્યા 42 ટકા છે. તેથી દેવેન્દ્ર ફડણવીસે તાત્કાલિક મુંબઈમાં પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવાની માંગ કરી હતી. આમ દરેક પ્રવાસ પછી તેમણે મુખ્યમંત્રી, આરોગ્ય પ્રધાનને સલાહ આપતા પત્રો લખ્યા હતા.

GIFT City Liquor Policy ગિફ્ટ સિટીમાં દારૂ સસ્તો થયો વેટ 65% થી ઘટાડી 25% કર્યો, સ્પેશિયલ ફી નાબૂદ
Rahul Narwekar આશા ભોંસલે માટેના શોક પ્રસ્તાવમાં ભૂલ વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે માંગી માફી
Heavy Rainfall ભારે વરસાદ વચ્ચે માલશેજ ઘાટમાં લેન્ડસ્લાઈડ, રસ્તો બંધ; મુસાફરોની સુરક્ષા જોખમમાં
Punjabrao Dakh Rain Forecast Maharashtra મહારાષ્ટ્રમાં ૨૪ થી ૨૮ જૂન દરમિયાન મુશળધાર વરસાદની આગાહી, પંજાબરાવ ડખે કહ્યું ડેમો પાણીથી છલકાશે
Exit mobile version