Site icon

કોરોના ની રસી નથી લીધી? હવે પગાર કપાશે. આ મહાનગર પાલિકાએ લીધો નિર્ણય.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 10 નવેમ્બર, 2021
બુધવાર

થાણે મહાનગરપાલિકાએ એક નવો આદેશ બહાર પાડ્યો છે જે મુજબ કોરોના ની રસીનો ડોઝ ન લેનાર કર્મચારીઓને હવે સજા આપવામાં આવશે. પાલિકાએ લીધેલા નિર્ણય મુજબ જે કર્મચારીઓએ હવે ડોઝ નહી લીધો હોય તેઓનો પગાર કાપવામાં આવશે. આ કર્મચારીઓને રજા નહીં આપવામાં આવે પરંતુ તેઓ પાસે કામ લેવામાં આવશે અને જેટલા દિવસ કામ કરશે તેટલા દિવસનો પગાર નહીં મળે. આ ઉપરાંત અહીં આમેય આદેશ બહાર પાડ્યો છે કે તમામ કર્મચારીઓએ પોતાના વેક્સિનેશન સર્ટિફિકેટ પાલિકાની કચેરીમાં જમા કરાવવાના રહેશે.

Join Our WhatsApp Community

દેશના આ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વધ્યો વૅક્સિનનો વેડફાટ, સૌથી વધુ આ રસીનો થયો બગાડ; જાણો વિગતે
 

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version