Site icon

હું રાષ્ટ્રપતિ પદ નું શું કરું. મતે તો સીએમ કે પીએમ બનવું છે. આ નેતાએ મનની વાત ખુલ્લી કરી.

News Continuous Bureau | Mumbai

બહુજન સમાજ પક્ષનાં(Bahujan Samaj Party) વડાં માયાવતીએ(Mayawati) જણાવ્યું હતું કે હું રાષ્ટ્રપ્રમુખ(President) નહિ, પરંતુ વડાપ્રધાન(Prime minister) બનવાનું વધુ પસંદ કરીશ.

Join Our WhatsApp Community

 તેમણે દાવો કર્યો હતો કે તેણે ક્યારેય આરામદાયક જિંદગી જીવી નથી. તેમજ તે નબળા વર્ગના લોકો માટે કામ કરવા માંગે છે. આથી તેઓ એવા પદ પર રહેવા માંગે છે જ્યાં તેમને કામ કરવાનો મોકો મળે. 

ઉલ્લેખનિય છે કે અખિલેશ યાદવે(Akhilesh Yadav) ટિપ્પણી કરી હતી કે માયાવતી રાષ્ટ્રપતિ બની શકે છે.

આ સમાચાર પણ વાંચો :  આ રાજ્યમાં કોંગ્રેસને ડખો થયો. નંબર ટુ એ કીધું કે મને મુખ્યમંત્રી બનાવો. નહીં તો…… જાણો વિગતે…

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version