Site icon

હું રાષ્ટ્રપતિ પદ નું શું કરું. મતે તો સીએમ કે પીએમ બનવું છે. આ નેતાએ મનની વાત ખુલ્લી કરી.

News Continuous Bureau | Mumbai

બહુજન સમાજ પક્ષનાં(Bahujan Samaj Party) વડાં માયાવતીએ(Mayawati) જણાવ્યું હતું કે હું રાષ્ટ્રપ્રમુખ(President) નહિ, પરંતુ વડાપ્રધાન(Prime minister) બનવાનું વધુ પસંદ કરીશ.

Join Our WhatsApp Community

 તેમણે દાવો કર્યો હતો કે તેણે ક્યારેય આરામદાયક જિંદગી જીવી નથી. તેમજ તે નબળા વર્ગના લોકો માટે કામ કરવા માંગે છે. આથી તેઓ એવા પદ પર રહેવા માંગે છે જ્યાં તેમને કામ કરવાનો મોકો મળે. 

ઉલ્લેખનિય છે કે અખિલેશ યાદવે(Akhilesh Yadav) ટિપ્પણી કરી હતી કે માયાવતી રાષ્ટ્રપતિ બની શકે છે.

આ સમાચાર પણ વાંચો :  આ રાજ્યમાં કોંગ્રેસને ડખો થયો. નંબર ટુ એ કીધું કે મને મુખ્યમંત્રી બનાવો. નહીં તો…… જાણો વિગતે…

Amit Shah Reaction: બિહારમાં જીત પછી અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા, નીતીશ માટે પણ સંદેશ!
Godrej Agrovet MoU, ₹70 crore investment: ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે એમઓયુ કર્યો
MCA Elections: MCA ચૂંટણી: મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પદે જીતેન્દ્ર આવ્હાડ, તો સચિવ પદે ઉમેશ ખાનવિલકર.
Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
Exit mobile version