Site icon News Continuous Bureau | Mumbai

આવતા રવિવારથી મુંબઈ શહેરમાં અખબારો શરૂ, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કરી જાહેરાત

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ 

Join Our WhatsApp Community

1 જૂન 2020 

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રવિવારે જાહેરાત કરી હતી કે, 7 જૂનથી રહેણાંક વિસ્તારમાં અખબાર ડોર-ટુ-ડોર ડિલીવરી આપવાની મંજૂરી આપવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે છાપાં ડિલિવરી કરતાં છોકરાઓને માસ્ક અને હેન્ડ સેનિટાઇસર્સ આપવામાં આવશે. 

અગાઉ અખબારોના વિતરકો સાથેની બેઠકમાં ઠાકરેએ તેમને ખાતરી આપી હતી કે ટૂંક સમયમાં ડોર-ટુ-ડોર ડિલીવરી પરનો પ્રતિબંધ હટાવવામાં આવશે. તેમણે કહ્યું કે અખબારની ડિલિવરી પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કોરોના વાયરસ અથવા કોવીડ -19 ના ફેલાવોને રોકવા માટે લેવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર સરકારે મુંબઇ અને પુણેમાં હાઉસિંગ સોસાયટીઓ અને વસાહતો સહિત વિવિધ સ્થળોએ ડોર-ટુ-ડોર અખબાર પહોંચાડવા પર પ્રતિબંધ મૂક્યો હતો કારણકે છાપાં કોવીડ -19 ના વાયરસ પહોંચાડવાનું મુખ્ય માધ્યમ બન્યું હતું..

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version