Site icon News Continuous Bureau | Mumbai

કુદરત રૂઠી! ગુજરાતના કચ્છમાં ધરા ધ્રુજી, ધોળાવીરામાં અનુભવાયા ભૂકંપના આંચકા, આટલી હતી તીવ્રતા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 20 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Community

ગુરૂવાર

ગુજરાતના કચ્છમાં ફરી એક વાર ધરા ધ્રુજી છે. જેમાં કચ્છના ધોળાવીરામાં ભુંકપનો આંચકો અનુભવાયો છે.

રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.8 માપવામાં આવી છે.

ભુંકપનુ કેન્દ્રબિંદુ ધોળાવીરાથી 16 કિ.મી સાઉથ વેસ્ટ હોવાનું માલૂમ પડ્યું છે.

તેમજ ભૂકંપના લીધે ખાવડા સહિત કચ્છના કેટલાક વિસ્તારોમા લોકોએ કરી ભુંકપના આંચકાની અનુભુતી કરી હતી.

સદનસીબે ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે જાનમાલનાં નુકસાનનાં સમાચાર નથી. 

સુવિધા કે પછી અસુવિધા : પજી ટેકનોલોજીને કારણે વિમાનોના લેન્ડિંગમાં સમસ્યા, અમેરિકાના એરપોર્ટ પર પજી ટેકનોલોજી શરૂ કરતાં ઈન્ડિયાની ફ્લાઈટ્‌સ કેન્સલ કરી. જાણો વિગતે

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version