Site icon

મહારાષ્ટ્રના પરિવહન મંત્રી અનિલ પરબની મુશ્કેલીઓ વધી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ફરી સમન્સ જારી કરી આ તારીખે પૂછપરછ માટે બોલાવ્યા; જાણો શુ છે સમગ્ર મામલો 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 25 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

શનિવાર

મહારાષ્ટ્રના પરિવહન મંત્રી અને શિવસેના નેતા અનિલ પરબની મુશ્કેલીઓ સતત વધી રહી છે. 

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ફરી એક વખત સમન્સ જારી કરીને અનિલ પરબને પૂછપરછ માટે બોલાવ્યા છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ મહારાષ્ટ્રના પરિવહન મંત્રીને 28 સપ્ટેમ્બરે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. 

પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં તેમને પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે. 

ઉલ્લેખનીય છે કે અનિલ પરબને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા જારી કરાયેલ આ બીજો સમન છે. 

અગાઉ, ઇડીએ અનિલ પરબને 31 ઓગસ્ટના પૂછપરછ માટે બોલાવ્યા હતા પરંતુ તેમણે જાહેર સેવક અને મહારાષ્ટ્રના રાજ્યમંત્રી તરીકે અમુક પ્રતિબદ્ધતાઓને ટાંકીને થોડો સમય માંગ્યો હતો

સાડી પહેરીને હૉટેલમાં નહીં આવવાનું, હૉટેલની દાદાગીરી; હવે થયો હંગામો
 

Vanahar Mahotsav: આવો અને માણો વનઆહારની મજા: સ્વતંત્ર્યવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકમાં 22 અને 23 નવેમ્બરે યોજાશે ‘વનઆહાર મહોત્સવ’
Anmol Bishnoi: ‘અનમોલ બિશ્નોઈને ભાઈ હોવાની સજા મળી રહી છે’: બાબા સિદ્દીકી હત્યામાં સંડોવણી પર પિતરાઈ ભાઈનો મોટો ખુલાસો
Pune Land Scam: પુણે જમીન કૌભાંડ તપાસ રિપોર્ટ: પાર્થ પવારને ક્લીન ચિટ, 3 અધિકારીઓ સામે પગલાં લેવા ભલામણ
Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Exit mobile version