Site icon

મમતા બેનર્જીના વધુ એક મંત્રીને ઇડીનું તેડુ, આ મામલે 14 સપ્ટેમ્બરે દિલ્હી હાજર રહેવા પાઠવ્યું સમન્સ; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 03 સપ્ટેમ્બર, 2021 

Join Our WhatsApp Community

શુક્રવાર

કોલસા કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીના મંત્રી મલય ઘટકને સમન્સ પાઠવ્યું છે. 

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ 14 સપ્ટેમ્બરે દિલ્હી સ્થિત કાર્યાલયમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. 

આ કેસમાં ED એ TMC સાંસદ અભિષેક બેનર્જી અને તેમની પત્ની અને પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીની પુત્રવધૂ રૂજીરા બેનર્જીને કથિત કોલસા કૌભાંડમાં ધરપકડ કરી હતી.

કથિત કોલસા કૌભાંડનો કેસ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની ફોજદારી કલમો હેઠળ નોંધવામાં આવ્યો હતો. સીબીઆઈની નવેમ્બર 2020 ની એફઆઈઆર બાદ ઈડીએ આ કેસ દાખલ કર્યો હતો. 

સીબીઆઈનો આરોપ છે કે આસનસોલની આજુબાજુ ઈસ્ટર્ન કોલફિલ્ડની કેટલીક ખાણોમાંથી કરોડો રૂપિયાનો કોલસો ચોરાઈ ગયો છે. આ કેસમાં અનૂપ માંઝી ઉર્ફે લાલાને મુખ્ય શંકાસ્પદ કહેવામાં આવી રહ્યો છે.

કોલસાની દાણચોરીના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અભિષેક બેનર્જીને 6 સપ્ટેમ્બરે દિલ્હીમાં ED ની ઓફિસમાં સમન્સ પાઠવ્યું છે.

ટોક્યો પેરાલિમ્પિક્સ: પ્રવિણ કુમારે એશિયન રેકોર્ડ સાથે હાઈ જમ્પમાં આ મેડલ જીત્યો, જાણો વિગતે

Ajit Pawar Death: અજીત પવારના છેલ્લા શબ્દો: “મને હવે આ બધાનો કંટાળો આવ્યો છે, હવે બસ થયું”; નિધનના 5 દિવસ પહેલા કેમ ભાવુક થયા હતા દાદા?
Gujarat ATS: દરજીના વેશમાં આતંકી માનસિકતા! નવસારીથી ઝડપાયેલા યુવકના ખતરનાક ઈરાદા જાણી એજન્સીઓ પણ ચોંકી ઉઠી
Ajit Pawar Plane Crash: અજીત પવારનું વિમાન અકસ્માતમાં નિધન: “મારો દમદાર અને દિલદાર મિત્ર ચાલ્યો ગયો”, CM ફડણવીસની ભાવુક પ્રતિક્રિયા
Ajit Pawar Plane Crash: મહારાષ્ટ્રના રાજકારણમાં ‘દાદા’ પર્વનો કરુણ અંત: બારામતીમાં ભીષણ વિમાન અકસ્માતમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું નિધન
Exit mobile version