Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ વધ્યું, હવે આ મિનિસ્ટર આવ્યા કોરોનાની ચપેટમાં. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 28 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

 મંગળવાર. 

મહારાષ્ટ્રના એજ્યુકેશન મિનિસ્ટર વર્ષા ગાયકડવાને કોરોનાનો ચેપ લાગ્યો છે. કોરોનાનો ચેપ લાગ્યો હોવાની જાણ તેમણે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર કરી હતી.

હાલ શિયાળુ અધિવેશન ચાલી રહ્યું છે અને તેમાં વર્ષા ગાયકવાડ પણ હાજર રહ્યા હતા, તેથી તેમના સંપર્કમાં આવેલા વિધાનસભ્યો અને કમર્ચારીઓનું ટેન્શન વધી ગયું છે.

વર્ષા ગાયકવાડમાં કોરોનાના હળવા લક્ષણો જણાયા છે. તેથી તેમણે પોતાને આઈસોલેટ કરી લીધા છે. તેમ જ તેમણે છેલ્લા થોડા દિવસમાં તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરાનાની ટેસ્ટ કરાવી લેવાની અપીલ પણ કરી છે.

તેલંગાણા અને છત્તીસગઢ સરહદે સુરક્ષા દળ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, આટલા નક્સલવાદી ઠાર
અહીં ઉલ્લેખનીય છે કે અધિવેશન ચાલી રહ્યું હોઈ તેમાં હાજર રહેનારા વિધાનસભ્યથી લઈને તમામ કર્મચારી, પોલીસ અ પત્રકારોની પણ કોરોનાની ટેસ્ટ કરવામાં આવે છે. તેમાં તાજેતરમાં 32 લોકો કોવિડ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો હતો. કોવિડ પોઝિટિવ આવેલા લોકોમાં પોલીસ, મંત્રી, કર્મચારી સહિત પત્રકારોનો સમાવેશ થાય છે.

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version