Site icon

એકનાથ શિંદેએ સીએમ બનતાની સાથે જ બદલી ટ્વિટર પ્રોફાઈલ- ઉદ્ધવ ઠાકરેને આપ્યો આ સંદેશ-જુઓ નવા મુખ્યમંત્રીનું નવું ડીપી

 News Continuous Bureau | Mumbai

એકનાથ શિંદેએ(Eknath Shinde) મહારાષ્ટ્રના મુખ્યમંત્રી(Maharashtra CM) તરીકે શપથ લીધાની(Sworn) સાથે જ રાજ્યમાં એક નવા યુગની શરૂઆત કરી છે.

Join Our WhatsApp Community

તેમણે સીએમ બનતાની સાથે જ તેમનું ટ્વિટર ડીપી(Twitter DP) બદલી નાખ્યું છે. જેમાં તે બાળાસાહેબ ઠાકરેના(Balasaheb Thackeray) ચરણોમાં બેઠેલા જોવા મળે છે. 

આ નવી તસવીર સાથે શિંદેએ ઉદ્ધવ ઠાકરેને(Uddhav Thackeray) સંદેશ આપ્યો છે કે તેઓ બાળાસાહેબના વારસાને આગળ લઈ જશે. 

હવે ભવિષ્યમાં એ જોવાનું રસપ્રદ રહેશે કે શું તેમની પાસેથી ઉદ્ધવ ઠાકરેનો વારસો છીનવાશે?

આ સમાચાર પણ વાંચો : આ રાજ્ય સરકાર લાવી મોદી સરકારની અગ્નિપથ યોજના વિરુદ્ધ પ્રસ્તાવ- વિધાનસભામાં પણ પ્રસ્તાવ પસાર-જાણો વિગતે

 

Indian Railways Gujarat: ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
Raj Thackeray: પુસ્તકના પાનાઓમાં છુપાયેલો હતો ૧૯૮૯નો ઈતિહાસ! રાજ ઠાકરેએ શેર કરી ‘સુખ પાહતા’ નાટક સાથે જોડાયેલી ખાસ યાદ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ભાવુક.
Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Exit mobile version