Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં મોટો રાજનૈતિક ભૂકંપ – એકનાથ શિંદે સહિત શિવસેનાના 13 ધારાસભ્યો – not reachable પહોંચી ગયા ગુજરાત.

News Continuous Bureau | Mumbai 

 

Join Our WhatsApp Channel

મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટા ફેરફાર થઈ રહ્યા હોય તેવું લાગે છે. વિધાન પરિષદની ચુંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ પરાજયનો સામનો કરવો પડયો છે ત્યારે બીજી તરફ શિવ સેના આંતરિક લડાઇનો સામનો કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.

 મંગળવારે સવારે માધ્યમોમાં એવા સમાચાર વહેતા થયા છે કે શિવસેનાના દિગ્ગજ નેતા એકનાથ શિંદે તેમજ 13 ધારાસભ્યો કોઈના સંપર્કમાં નથી. આટલું જ નહીં મળતી માહિતી મુજબ તેઓ સુરતમાં છે અને ગ્રાન્ડ ભગવતી હોટલ માં તેમની મીટીંગ ચાલી રહી છે. જોકે આ સમગ્ર વિષય સંદર્ભે શિવસેનાએ કોઇપણ પ્રકારની પ્રતિક્રિયા  આપી નથી.

 આ સમાચાર સવારે આઠ વાગે લખાયા છે અને વધુ વિગતો ની રાહ જોવાઇ રહી છે .

Kolkata Rains કોલકાતામાં મુશળધાર વરસાદ રસ્તાઓ બન્યા નદી, અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પરેશાન
Maharashtra Monsoon Update મહારાષ્ટ્રમાં અટકેલું ચોમાસું ક્યારે આગળ વધશે? હવામાન વિભાગે જાહેર કરી ફરી સક્રિય થવાની ફાઇનલ તારીખ
Monsoon Rain Update મહારાષ્ટ્રમાંથી ચોમાસું ગાયબ? ૨૦ જૂનની આગાહી ફ્લોપ, હવે આ દિવસથી શરૂ થશે ધમાકેદાર વરસાદ
LeopardTeenager Encounter દીપડો પણ હારી ગયો! ૩૦ મિનિટની જીવલેણ ઝપાઝપીમાં કિશોરે દીપડાને આપી મ્હાત.
Exit mobile version