Site icon

એકનાથ શિંદે આ ઇલેક્શન સિમ્બોલ માટે આગ્રહ કરશે.

News Continuous| Mumbai

હવે જ્યારે શિવસેના પાર્ટીએ પોતાના માટે નવું પક્ષનું ચિન્હ લેવું ફરજિયાત બન્યું છે ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે ની તરફથી પણ ચૂંટણી માટે નવા સિમ્બોલ નો પ્રયત્ન શરૂ થઈ ગયો છે. આ મુજબ હવે સોમવાર બપોર સુધી એકનાથ શિંદે નવી અરજી રજૂ કરવાના છે.

Join Our WhatsApp Community

મળતી માહિતી મુજબ દશેરાની જનસભા દરમિયાન જે હથિયારનું પૂજન કરવામાં આવ્યું હતું તે હથિયાર એટલે કે તલવારને ચૂંટણી સિમ્બોલ માટે માંગવામાં આવશે તેવી શક્યતા વર્તાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીએ દશેરા રહેલી દરમિયાન અનેક ફૂટ ઊંચી અને સ્પષ્ટ રીતે દેખી શકાય તેવી તલવાર લોકો સામે પ્રસ્તુત કરી હતી. હવે જ્યારે દશેરાના દિવસે તેને પ્રસ્તુત કરી દેવામાં આવ્યું છે ત્યારે એકનાથ શિંદે ગ્રુપ તરફથી એવો પ્રયત્ન કરવામાં આવશે કે તલવારને પાર્ટી અને ચૂંટણીના પ્રતિક તરીકે સ્વીકૃતિ આપવામાં આવે.

 

 

Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Baramati Bypoll 2026:શું બિનહરીફ જંગ શક્ય છે? ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના નિર્ણય પર સૌની નજર!
Instagram Fake Currency Racket: ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનું રેકેટ: મહારાષ્ટ્ર સાયબર સેલે બે ઠગની કરી ધરપકડ
Exit mobile version