Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેનું અયોધ્યામાં શક્તિપ્રદર્શન, મંત્રીમંડળ સાથે રામલલાના દર્શન કર્યા.. જુઓ વીડિયો

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે રવિવારે (9 એપ્રિલ) અયોધ્યામાં ભગવાન શ્રી રામ લલ્લા ના દર્શન કર્યા હતા

News Continuous Bureau Mumbai

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ રવિવારે ઉત્તર પ્રદેશના અયોધ્યાની મુલાકાતે આવ્યા હતા. મુખ્યમંત્રી શિંદેની સાથે લગભગ 3,000 શિવસૈનિકો, પાર્ટીના સાંસદો, ધારાસભ્યો અને મહારાષ્ટ્ર સરકારના અન્ય કેટલાક મંત્રીઓ પણ હતા.

Join Our WhatsApp Channel

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે રવિવારે (9 એપ્રિલ) અયોધ્યામાં ભગવાન શ્રી રામ લલ્લા ના દર્શન કર્યા હતા. મુખ્ય પ્રધાન તરીકે અયોધ્યાની તેમની પ્રથમ મુલાકાત દરમિયાન, શિંદેએ તેમના ધારાસભ્યો સાથે શક્તિ પ્રદર્શન કર્યું. એક વિશાળ સભાને સંબોધતા શિંદેએ કહ્યું કે શિવસેનાના સ્થાપક બાળાસાહેબનું “અયોધ્યામાં ભવ્ય દિવ્ય રામ મંદિર”નું નિર્માણ કરવાનું સપનું હતું જે વડાપ્રધાન મોદીએ પવિત્ર ભૂમિ પર મંદિરનું નિર્માણ શરૂ કરીને પૂરું કર્યું હતું.

આ સમાચાર પણ વાંચો:  Realmeનો Narzo N55 ભારતમાં આ તારીખે થશે લોન્ચ, કંપનીએ ટીઝર કર્યું રિલીઝ.. જાણો તેની ખાસિયત..

Maharashtra FDA Mega Raid। મહારાષ્ટ્રમાં અન્ન અને ઔષધ પ્રશાસનની મોટી કાર્યવાહી, ૩૩ ની ધરપકડ
Pugewadi Pune 8 Deaths। પુગેવાડીમાં રહસ્યમય મોતોનો સિલસિલો, મોતનું અસલી કારણ જાણવા તપાસ તેજ
Maharashtra Weather Alert। હવામાન વિભાગની મોટી ચેતવણી! મહારાષ્ટ્રના આ ૬ જિલ્લાઓમાં કડાકાભડાકા સાથે તૂટી પડશે વરસાદ, જાહેર થયું એલર્ટ
Ebola Virus India। ઇબોલા વાયરસનો નવો ખતરો! આફ્રિકામાં આઉટબ્રેક બાદ ભારત એલર્ટ મોડ પર, સરકારે આપ્યા આ આદેશો!
Exit mobile version