Site icon

ચૂંટણી પ્રચારમાં છૂટ મળશે કે પ્રતિબંધ વધશે? આજે ચૂંટણી પંચની બેઠકમાં લેવાશે મહત્વનો નિર્ણય; આ મહત્વના મુદ્દા પર થશે સમીક્ષા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 31 જાન્યુઆરી 2022         

Join Our WhatsApp Community

સોમવાર

દેશના 5 રાજ્યોમાં ચૂંટણી પ્રચાર ચરમસીમાએ છે. પરંતુ પંચે કોરોનાને કારણે રેલીઓ અને રોડ શો પર પ્રતિબંધ મૂક્યો છે.

આજે પાંચ રાજ્યોમાં કોરોનાની સ્થિતિ અને કોરોના રસીકરણ અભિયાનની સમીક્ષા કરશે. 

સાથે પંચની આ બેઠકમાં એ પણ નક્કી કરવામાં આવશે કે રેલી પર પ્રતિબંધ ચાલુ રાખવો કે નહીં. 

કહેવામાં આવી રહ્યું છે કે દેશમાં કોરોનાની સ્થિતિમાં સુધારો થયો હોવા છતાં ચૂંટણી પંચ હજુ પ્રતિબંધ હટાવવાના મૂડમાં નથી.

જોકે, પ્રતિબંધોમાં થોડી છૂટછાટ મળવાની શક્યતા છે.

આયોગ કેન્દ્રીય આરોગ્ય સચિવ, મુખ્ય સચિવો અને પાંચ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ સહિત અન્ય લોકો સાથે પણ આ અંગે ચર્ચા કરશે.  

ઉલ્લેખનીય છે કે 8 જાન્યુઆરીએ ચૂંટણી પંચે રેલીઓ, જાહેર સભાઓ અને રોડ-શો પર પ્રતિબંધ મૂક્યો હતો. પહેલા આ પ્રતિબંધ 15 જાન્યુઆરી સુધી હતો અને પછી તેને 31 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો હતો.

Rajya Sabha Election 2026: ચૂંરાજ્યસભા ચૂંટણીની તારીખો જાહેર: મહારાષ્ટ્રની ૭ બેઠકો માટે ૧૬ માર્ચે ખરાખરીનો જંગ; પાર્થ પવારના નામે રાજકીય સમીકરણો બદલ્યા!.
Muslim Reservation Maharashtra: મુસ્લિમ આરક્ષણ મુદ્દે મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: અચાનક કેમ લેવાયો રદ કરવાનો નિર્ણય? જાણો AIMIM ના કટાક્ષ અને વિવાદ પાછળનું અસલી કારણ.
Sunetra Pawar: NCPમાં ‘સુનેત્રા યુગ’નો પ્રારંભ! હવે સંગઠનની કમાન પણ સુનેત્રા પવારના હાથમાં,ભાજપમાં વિલીનીકરણની વાતો પર લાગ્યું પૂર્ણવિરામ
Maharashtra: શિક્ષણ પાછળ સરકારનો મોટો ખર્ચ: મહારાષ્ટ્ર સરકારે મંજૂર કર્યા ₹165 કરોડ, 41 લાખ બાળકોના ખભા પર હશે નવા-નક્કોર સરકારી દફતર
Exit mobile version