Site icon News Continuous Bureau | Mumbai

અસલી શિવસેના કોની? કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ સુનાવણી શરૂ, આજે આ પક્ષને સાંભળશે ઇલેક્શન કમિશન, નિર્ણયની સંભાવના

Election Commission starts hearing on Shivsena party and party political symbol

અસલી શિવસેના કોની? કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ સુનાવણી શરૂ, આજે આ પક્ષને સાંભળશે ઇલેક્શન કમિશન, નિર્ણયની સંભાવના

News Continuous Bureau | Mumbai

એકનાથ શિંદેના બળવા બાદ શિવસેનામાં ( Shivsena party ) શિંદે અને ઉદ્ધવ ઠાકરે નામના બે જૂથ પડી ગયા છે. બંને જૂથોએ શિવસેનાના નામ અને ધનુષ અને તીરના પ્રતીકનો દાવો કર્યો છે. આ અંગે આજે કેન્દ્રીય ચૂંટણી પંચ ( Election Commission ) સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. રાજ્યમાં સત્તા સંઘર્ષ અને શિવસેનાના ભાગલાને જોતા આ સુનાવણી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગત સુનાવણીમાં ચૂંટણી પંચે શિંદે જૂથનો પક્ષ સાંભળ્યો હતો. આજે સુનાવણીમાં ઠાકરે જૂથ પોતાનો પક્ષ રજૂ કરશે. બંને જૂથના નેતાઓ આ વખતે દિલ્હીમાં હાજર છે. તો શું આજે શિવસેનાના નામ અને ધનુષ અને તીર ચિહ્ન ( political symbol ) અંગે નિર્ણય લેવામાં આવશે? તે જોવું રસપ્રદ રહેશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો:  મોટા સમાચાર: NCPના આ દિગ્ગજ નેતા ‘નોટ રિચેબલ’, અચાનક ક્યાં ગાયબ થઇ ગયા નેતાજી? રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ..

રસપ્રદ વાત એ પણ છે કે ઉદ્ધવ ઠાકરેના પક્ષ પ્રમુખનો કાર્યકાળ 23 જાન્યુઆરીએ પૂરો થશે. તેથી, ઠાકરે જૂથે ચૂંટણી પંચને સંસ્થાકીય ચૂંટણી માટે પરવાનગી આપવા વિનંતી કરી હતી. આ અંગે પણ પંચ નિર્ણય આપે તેવી શક્યતા છે.

Global Market Selloff ભારતીય શેરબજારમાં કડાકો વોલ સ્ટ્રીટ અને એશિયાઈ માર્કેટમાં ગાબડુ, ભારતીય રોકાણકારોને ૫ લાખ કરોડનો ફટકો
India’s LPG Import Strategy એનર્જી સુરક્ષા માટે ભારતની મોટી રણનીતિ મિડલ ઈસ્ટ પર નિર્ભરતા ઘટાડી અમેરિકા તરફ વળ્યું ભારત.
Jagannath Temple Wonders અદભૂત અને અલૌકિક પુરીના જગન્નાથ મંદિરના શિખર પર સૂર્યના કિરણોનો અભિષેક; જુઓ વિડીયો
Navi Mumbai Railway Update નવી મુંબઈ રેલવેનું વિસ્તરણ; તારઘર, બામણડોંગરી અને ખારકોપર સ્ટેશનો સેન્ટ્રલ રેલવેને સુપરત
Exit mobile version