Site icon

વેકસીન લીધા પછી જ જાહેર સ્થળે એન્ટ્રી આપવામાં આવશે, આ રાજ્ય સરકાર લઈ શકે છે મોટો નિર્ણય ; જાણો વિગતે 

મધ્ય પ્રદેશ સરકાર રસીકરણ અભિયાનને પ્રોત્સાહન આપવા અને લોકોને કોરોના પ્રતિબંધ માં રાહત આપવાની વિચારી રહી છે. 

રસીકરણ અંગેની મંત્રીઓના જૂથની બેઠકમાં એવી ચર્ચા કરવામાં આવી છે કે જે લોકો પાસે કોરોના રસીકરણનું પ્રમાણપત્ર હશે, તેમને જાહેર સ્થળે પ્રવેશ આપવામાં આવશે. 

Join Our WhatsApp Community

જોકે સરકારે હજી સુધી આ વિષય પર કોઈ નિર્ણય લીધો નથી. 

માનવામાં આવી રહ્યું છે કે આવનારા દિવસોમાં સરકાર પણ આ વિષય પર નિર્ણય લઈ શકે છે.

 

Amit Shah Reaction: બિહારમાં જીત પછી અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા, નીતીશ માટે પણ સંદેશ!
Godrej Agrovet MoU, ₹70 crore investment: ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે એમઓયુ કર્યો
MCA Elections: MCA ચૂંટણી: મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પદે જીતેન્દ્ર આવ્હાડ, તો સચિવ પદે ઉમેશ ખાનવિલકર.
Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
Exit mobile version