Site icon

રાજીનામા સમયે પણ ઉદ્ધવ ઠાકરેનો શરદ પવાર પ્રેમ દેખાયો- પણ એકનાથ શિંદે સામે ન ઝૂકયા

Sharad Pawar advice to Uddhav Thackeray to accept new symbol

શરદ પવારની ઉદ્ધવ ઠાકરે ને સુફિયાણી સલાહ. કહ્યું ચૂંટણી પંચનો આદેશ સ્વીકાર કરો અને નવું પ્રતિક લઈ લો.

News Continuous Bureau | Mumbai 

ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) હવે પૂરી રીતે કોંગ્રેસ(Congress) પાર્ટી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ના પ્રેમમાં રંગાઈ ગયા છે. પોતાના રાજીનામા(resign) સમયે ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ પાર્ટી તેમ જ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી નો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે આ બંને પાર્ટીઓ વફાદાર છે. આશ્ચર્યની વાત એ છે કે તેમણે બાળા સાહેબ ઠાકરે(Bala Saheb Thackeray)ના વફાદાર અને હાલ પાર્ટી છોડીને બહાર ગયેલા એવા તમામ ધારાસભ્યો(MLAs)ને બીનવફાદાર તરીકે સંબોધ્યા હતા.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપ્યું

આ એક આશ્ચર્ય કહેવાય કે ચોવીસ કલાક પહેલા ઉદ્ધવ ઠાકરે ભાવપૂર્ણ સંદેશો આપીને તમામ નારાજ ધારાસભ્યોને કહી રહ્યા હતા કે મને તમારી ચિંતા થાય છે. અને માત્ર 24 કલાકની અંદર તેમણે તમામ ધારાસભ્યોને ગદ્દાર કહ્યા અને કોંગ્રેસ તેમજ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ના વફાદાર તરીકે સંબોધ્યા.

 

Sunetra Pawar: NCPમાં ‘સુનેત્રા યુગ’નો પ્રારંભ! હવે સંગઠનની કમાન પણ સુનેત્રા પવારના હાથમાં,ભાજપમાં વિલીનીકરણની વાતો પર લાગ્યું પૂર્ણવિરામ
Maharashtra: શિક્ષણ પાછળ સરકારનો મોટો ખર્ચ: મહારાષ્ટ્ર સરકારે મંજૂર કર્યા ₹165 કરોડ, 41 લાખ બાળકોના ખભા પર હશે નવા-નક્કોર સરકારી દફતર
Ahmedabad Air India Crash: અમદાવાદ પ્લેન દુર્ઘટના પાછળ પાઈલટનું ખતરનાક કાવતરું? ટેકનિકલ ખામી નહીં પણ આત્મઘાતી કદમની આશંકા, જાણો તપાસ રિપોર્ટની હકીકત
Maharashtra: બોર્ડની પરીક્ષા કે ચોરીનો અડ્ડો? ૧૨મા ધોરણમાં સામૂહિક ચોરીથી શિક્ષણ મંત્રી રોષે ભરાયા, હવે શાળાઓની માન્યતા રદ થવા સુધી આવશે નોબત!
Exit mobile version