Site icon News Continuous Bureau | Mumbai

કોંગ્રેસના દિગ્ગજ નેતા કે. શંકરનારાયણનનું 90 વર્ષની વયે અવસાન, આટલા રાજ્યોના રહી ચૂક્યા છે રાજ્યપાલ.. 

News Continuous Bureau | Mumbai  

મહારાષ્ટ્રના(Maharashtra) પૂર્વ રાજ્યપાલ(Governor) કે. શંકરનારાયણનનું(K.Shankaranarayanan) 90 વર્ષની વયે નિધન થયું છે. 

Join Our WhatsApp Community

તેઓએ શંકરનારાયણને કેરળના(Kerala) પાલઘાટમાં(Palghat) અંતિમ શ્વાસ લીધા. 

તેઓ છેલ્લા દોઢ વર્ષથી વિવિધ બિમારીઓની(Disease) સારવાર હેઠળ હતા.

શંકરનારાયણને મહારાષ્ટ્ર, નાગાલેન્ડ(nagaland) અને ઝારખંડના(Jharkhand) રાજ્યપાલ તરીકે સેવા આપી હતી. 

તેમણે અરુણાચલ પ્રદેશ(Arunachal pradesh), આસામ(Assam) અને ગોવાના(Goa) રાજ્યપાલ તરીકે વધારાનો હવાલો પણ સંભાળ્યો હતો.

કોંગ્રેસના(Congress) નેતા કે શંકરનારાયણન ચાર વખત ધારાસભ્ય(MLA) રહી ચૂક્યા છે.

તેમના નિધનથી રાજકીય અને સામાજિક ક્ષેત્રે શોકની લાગણી પ્રસરી ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : હેં!! કર્ણાટકની આ સ્કૂલે વિદ્યાર્થીઓ માટે બહાર પાડ્યો અજબ ફતવો, દક્ષિણપંથીઓ નારાજ… જાણો વિગતે

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version