Site icon News Continuous Bureau | Mumbai

અનિલ દેશમુખને બૉમ્બે હાઇકોર્ટે આપ્યા જામીન- પરંતુ હાલ નહીં આવી શકે જેલની બહાર- જાણો શું છે કારણ

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી(Former Home Minister of Maharashtra) અનિલ દેશમુખને(Anil Deshmukh) મોટી રાહત મળી છે. 

Join Our WhatsApp Channel

છેલ્લા 11 મહિનાથી જેલમાં બંધ અનિલ દેશમુખને બોમ્બે હાઈકોર્ટે(Bombay High Court) 1 લાખના બોન્ડ પર જામીન આપ્યા છે. 

જોકે અનિલ દેશમુખને જામીન(bail ) મળવા છતાં હજુ જેલમાંથી બહાર આવતાં વાર લાગી શકે છે. 

સીબીઆઈએ(CBI) અનિલ દેશમુખ પણ સામે કેસ નોંધ્યો છે. તેથી તેમની મુક્તિ અંગે હજુ પણ શંકા છે.

ઉલ્લેખનીય છે કે દેશમુખ પર મની લોન્ડરિંગ(Money laundering) અને ઓફિસના દુરુપયોગનો આરોપ છે.

આ સમાચાર પણ વાંચો : દશેરાના દિવસે ઘરની બહાર નીકળતા પહેલા હજાર વાર વિચારી લેજો- શિંદે અને ઠાકરેની દશેરા રેલીને કારણે અનેક રસ્તાઓ બંધ- ટ્રાફિક પોલીસ વિભાગે આ માહિતી આપી

Shirdi Sai Baba Temple Theft। શિરડીમાં સાઈભક્તો સાવધાન VIP ગેટ પાસે કેમિકલથી ગાડીનો કાચ ઓગાળી ઘરેણાંરોકડની મોટી ચોરી
MumbaiPune Missing Link। મુંબઈપુણે મિસિંગ લિંક પર રીલ્સ બનાવવી પડશે મોંઘી ગાડી ઉભી રાખી તો પોલીસ ખાલી કરી દેશે ખિસ્સું
Baramati Bypoll Result 2026। બારામતી પેટાચૂંટણીના પ્રથમ વલણો આવ્યા સામે NCP ચીફ સુનેત્રા પવાર આગળ, જાણો શું છે સ્થિતિ
Mumbai Pune Missing Link Inauguration। મુંબઈપુણે ‘મિસિંગ લિંક’ પ્રોજેક્ટનું ભવ્ય લોકાર્પણ દેવેન્દ્ર ફડણવીસે પોતે મર્સિડીઝ ચલાવી ટનલની કરી સવારી
Exit mobile version